પોલીસ અધિક્ષકનીકચેરીખેડા-નડીયાદ
જિલ્લાપોલીસગેઝેટનં.૨૨/૨૦૦૯
તા.૨૮/૦૫/૦૯થી૩/૦૬/૦૯સુધી
૨જાવિભાગ
(૪૦) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હકક રજા/૧૧૪૯૬/૦૯ તા.૦૩/૦૬/૦૯.
એલ.સી.બી શાખા ખેડા-નડીયાદ ખાતે ફરજ બજાવતાં અનાર્મ પો.કો. રાજુભાઇ રમેશભાઇ બ.ન.૭૭૨ નાઓ ને ધાર્મિક કામ સારૂ તા.૪/૬/૦૯ થી દિન-૨૦ સુધીની હકક રજા મંજુર કરવામાં આવેલ છે.
(૪૧) ક્રમાંકઃ/ ૧૩૧૦/૦૯ તા.૩૦/૦૫/૦૯.
નીચે જણાવેલ પોલીસ કર્મચારીનાઓની તેઓના નામ સામે જણાવેલ કારણસર પ્રાપ્ત રજા ટર્ન મુજબ મંજુર કરવામાં આવેલ છે.
અ.ન. નામ/ હોદ્દો કારણ
(૧) અ.પો.કો.મુકેશકુમાર મુળશંકર બ.ન.૯૧૭ ઓપરેશન કરવાનું હોઇ દિન-૬૦ ની
નડીયાદ ટાઉન પો.સ્ટે. પ્રાપ્ત રજા મંજુર કરવામાં આવે છે.
(ર) એલ.આર.પો.કો.દત્તમ શિવરામ બ.ન.૦૦૫ કૌટુબિક કારણોસર રજા ની જરૂરી
નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. - યાત હોઇ દિન-૨૨ ની વળતર
રજા તથા લાભ રજા મંજુર કરવામાં
આવે છ.
૨. બદલી વિભાગ
(૩૪) ક્રમાંકઃમકમ/એસબી-૧/૧૨૩૧૭/૦૯ તા.૧/૫/૦૯
નીચે જણાવેલ અહેકો.નાઓની તેમના નામ સામે જણાવેલ સ્થળે પદરખર્ચે બદલી કરવામાં આવેલ છે.
અ.નં. હોદ્દો નામ/બ.નં. કયાંથી કયાં
(૧) અહેકો.મહોબતસિંહ બેચરભાઇ-૧૩૪૧ ખેડા ટાઉન LIB માતર LIB
(ર) અહેકો.ગોવિંદભાઇ રામાભાઇ-૧૨૨૯ માતર LIB ખેડા ટાઉન LIB
(૩૫) ક્રમાંકઃમકમ/એસબી-૧/૧૨૩૧/૦૯ તા.૨/૬/૦૯
લીંબાસી પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા અહેકો. યાવરખાન બસારતખાત બ.નં.૧૩પ૦ નાઓની વહીવટી કારણોસર તાત્કાલીક અસરથી કઠલાલ પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવેલ છે.
.
(૩૬) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/વ.૮૭૩/૧૨૭૪૦/૦૯ તા.૩/૬/૦૯
નડીયાદ રૂરલ પો.સ્ટેમાં ફરજ બજાવતાં અનાર્મ એ.એસ.આઇ રમેશભાઇ ખુશાલભાઇ બ.ન.૧૧૮૦ નાઓની પદરખર્ચે જીલ્લા એમ.ઓ.બી. શાખા ખેડા-નડીયાદ ખાતે બદલી કરવામાં આવેલ છે.
શિક્ષાવિભાગ
(૬૩) ---------------નીલ -----------------------
૪. ઈજાફા/ બઢતી
(૪૨) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૭/૦૯ તા.૨૮/૫/૦૯
અ.હેક.કો અલ્લારખા પુંજેખાન બ.નં.૧૦૮૪ આંતરસુંબા પો.સ્ટેનાઓને વંચાણ(૧)ના હુકમથી હે.કો નાં મુળ પગાર રૂ.૩૨૦૦/- માં બે વર્ષ માટે ભવિષ્યનાં ઇજાફાને અસર કરે તે રીતે શિક્ષા ફરમાવેલ હતી.
ર// તેઓને વંચાણ(ર)નાં હુકમથી હુકમ મ/યા તારીખ તા.૧૪/૧૦/૦૪ થી ‘‘ પોલીસ દળમાંથી ’’ બરતરફ કરવામાં આવેલ હતા.
૩// મજકુર હે.કો એ વંચાણ(ર)વાળા શિક્ષા હુકમ સામે પો.કો અને મુ.પો.અધિશ્રી ગુ.રા.ગાંધીનગરનાંઓને અપીલ અરજી કરતા અપીલ અરજી મંજુર કરી ‘બરતરફ’ ની શિક્ષા કરી પો.કો નાં લઘુતમ પગારમાં એક વર્ષ માટે મુકેલ અને તા.૧૪/૧૦/૦૪ થી તા.૦૬/૦૪/૦૭ સુધીનાં બરતરફ નાં સમયને અસાધારણ રજા તરીકે ગણેલ હોય તેઓની ગેરહાજરી અસાધારણ રજા, શિક્ષા સમય બાદ કરી મળવાપાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
આ..પો.કો પગાર ધોરણ રૂ. ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર તારીખ
|
મળવાપાત્ર પગાર તારીખ
|
રીમાકર્સ
|
રૂ.૪૦૫૦/- તા.૧/૧/૨૦૦૦
|
૪૧૩૫/- તા.૧/૧/૦૧
|
તા.૧૨/૨/૦૧ થી ૨૫/૦૫/૦૪ સુધીની ગેર હાજરી વગરપગારી
|
|
- તા.૭/૪/૦૭
|
તા.૧૪/૧૦/૦૪ થી તા.૦૬/૦૪/૦૭ સુધી બરતરફ હોય અસાધારણ રજા તરીકે ગણતાં સમય બાદ કર્યો
વંચાણ(૧) તા.૨૫/૧૧/૦૩ ના હુકમથી હે.કોનાં મુળપગાર રૂ.૩૨૦૦/- માં બે વર્ષ માટે ભવિષ્યનાં ઇજાફને અસર કરે તે રીતે મુકેલ હોવાથી તા.૧૭/૦૪/૦૭ નો ઇજાફો મળવાપાત્ર નથી. તેઓ રૂ.૩૨૦૦/- મેળવશે.
|
|
- તા.૦૧/૦૪/૦૮
|
વંચાણ(૧)વાળા હુકમથી હે.કોનાં મુળ પગાર રૂ.૩૨૦૦/- અસર કરે તે રીતે મુકેલ હોય તેઓ રૂ.૩૨૦૦/- પગાર મેળવશે.તા.૦૧/૦૪/૦૮ નો ઇજાફો મળવાપાત્ર નથી.
|
|
રૂ.૪૨૨૦/- તા.૦૧/૦૪/૦૯
|
તેઓને વંચાણ(૩)વાળા હુકમથી પો.કોનાં મુળ પગાર રૂ.૨૭૫૦/- માં એક વર્ષ માટે મુકેલ હોય મંજુર કરેલ ઇજાફાની નાણાંકિય અસર મળવાપાત્ર નથી.
|
(૪૩) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૭૩/૦૯ તા.૨૮/૫/૦૯.
આ.પો.કો. નિઝામઅલી કમરઅલી બ.ન.૩૯૯ વિરપુર પો.સ્ટે નાઓના ફરજ મોકુફી સમય ગેર હાજરી નો સમય બાદ કરી મળવા પાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
આર.ઓ.પી.૧૯૯૮ આ.પો.કો. ઉપધો ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૩૭૦/- ૧/૬/૯૬
|
૩૪૫૫/- તા.૧/૦૬/૯૭
૩૫૪૦/- તા.૧૨/૩/૯૯
૩૬૨૫/- તા.૧/૩/૨૦૦૦
૩૭૧૦/- તા.૧/૩/૨૦૦૧
૩૭૯૫/- તા.૧/૩/૨૦૦૨
૩૮૮૦/- તા.૧/૩/૨૦૦૩
૩૯૬૫/- તા.૧/૩/૨૦૦૪
૪૦૫૦/- તા.૧/૩/૨૦૦૫
૪૧૩૫/- તા.૧/૩/૨૦૦૬
૪૨૨૦/- તા.૧/૩/૨૦૦૭
૪૩૦૫/- તા.૧/૩/૨૦૦૮
૪૩૯૦/- તા.૧/૩/૨૦૦૯
|
વંચાણ-(૩) ના હુકમથી તેઓને અટક કર્યા તા.૭/૮/૯૭ થી તા.૧/૨/૯૮ સુધીનો ફરજ મોકુફી સમયને ફરજ મોકુફી તરીકે ગણેલ છે. (કુલ ફ.મો.સમય-૧૭૯)
તા.૧૬/૧૨/૯૪ થી ૨૧/૨/૯૫-૬૮ તા.૧૪/૬/૯૬ થી ૫/૩/૯૬ – ૨૨ તા.૨૭/૧૨/૯૬ થી ૧૦/૧/૯૭-૧૫ ફ.મો સમય તથા LWP - ૨૮૪ બાદ કરતાં.
|
(૪૪) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૭૧/૦૯ તા.૨૮/૫/૦૯.
અ.પો.કો. અરવિંદભાઇ મનસુખભાઇ બ.ન.૧૦૧૯ નાઓનો ગેરહાજરી / શિક્ષા સમય ને બાદ કરી મળવા પાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
અ.પો.કો પગાર ધોરણ રૂપીયા ૨૭૫૦-૭૦-૩૮૦૦-૭૫-૪૪૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૧૭૦/- ૧/૧૦/૦૧
|
- તા.૧/૧૦/૦૨
- તા.૧/૧૦/૦૩
- તા.૧/૧૦/૦૪
- તા.૧/૧૦/૦૫
૩૨૪૦ તા.૨૨/૯/૦૬ ૨૭૫૦ તા.૧/૯/૦૭ ૨૭૫૦ તા.૧/૯/૦૮
|
તા.૧૪/૫/૯૯ થી તા.૮/૮/૦૨ સુધી તુટક તુટક કુલ-૩૮૪ દિવસ ની ગેરહાજરી ની વગર પગારી રજા બાદ કરતા.
તા. ૩/૭/૦૭ થી તા.૨૨/૯/૦૫ સુધી તેઓ બરતરફ થયેલા હોય અસાધારણ રજા કરતાં ઇજાફા તારીખમાં ફેરફાર થાય છે.
હુકમ ન. તપસ / ૩૧૦ /એસબી/
૪૩૩૧/૦૭ તા.૨૨/૨/૦૭ અન્વયે તેઓને પો.કો.ના મુળ પગાર રૂ.૨૭૫૦/- માં બે વર્ષ માટે ભવિષ્ય ના ઇજાફા ને અસર કરે તે રીતે મુકેલ હોય બે ઇજાફા મળવા પાત્ર નથી. તેઓને તા.૧/૯/૦૯ થી ઇજાફો મળવા પાત્ર થાય છે.
|
(૪૫) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૭૦/૦૯ તા.૨૮/૫/૦૯.
આ.હેઙકોગણપતસિંહ રાવજીભાઇ બનં.૧૫૪૭ નડીયાદ ટાઉન પો.સ્ટે.નાઓને વંચાણ (૧) વાળા હુકમથી તેઓના બે ઇજાફા બે વર્ષ માટે ભવિષ્યના ઇજાફાના અસર કરે તે રીતે અટકાવવાની તથા ફરજ મોકુફ સમય તા. ૨૧/૦૨/૦૩ થી તા.૧૩/૧૧/૦૩ સુધીના સમયને ફરજ મોકુફી તરીકે ગણવાની શિક્ષા કરવામાં આવેલ હતી મજકુર પો.કો.ના શિક્ષાનો સમય પૂર્ણ થયેલ હોય. મળવાપાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
ઉપધો પગાર ધોરણ રૂપીયા ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૭૧૦/- ૧/૧૧/૦૨
|
- તા.૧/૧૧/૦૩
રૂ.૩૭૯૫/- તા.૨૭/૧૨/૦૪
|
૧/૧/૦૧ થી ૩/૧/૦૧ દિન-૩
૨૧/૧/૦૧ થી ૩૧/૧/૦૧ દિન-૧૧
૧/૨/૦૧ થી ૨૨/૨/૦૧ દિન-૨૨
૧૩/૪/૦૧ થી ૨/૫/૦૧ દિન-૨૦
૧૪/૫/૦૧ થી ૨૧/૫/૦૧ દિન-૮
૧/૫/૦૧ થી ૨/૫/૦૧ દિન-૨
૧/૯/૦૧ થી ૩૦/૯/૦૧ દિન-૩૦
૧/૧૦/૦૧ થી ૫/૧૦/૦૧ દિન-૫
૧૯/૧૦/૦૧ થી ૨૪/૧૦/૦૧ દિન-૬
૨૯/૧૦/૦૧ થી ૭/૧૧/૦૧ દિન-૧૦
૧૬/૧૨/૦૨ થી ૨૩/૧૨/૦૨ દિન-૮
વગર પગારી દિન-૧૨૫
(૨૧/૨/૦૩ થી ૧૩/૧૧/૦૩ દિન-૨૬૬
ફરજ મોકૂફી હેઠળ) -૩૯૧
|
|
૩૮૮૦- તા.૧૬/૨/૦૬
|
૨૧/૪/૦૪ થી ૧૦/૬/૦૪ દિન-૫૧
વગર પગારી હોવાથી ઇજાફા તારીખ બદલાશે
|
|
૩૯૬૫-તા.૧૧/૬/૦૭
|
૧૩/૭/૦૫ થી ૮/૮/૦૫ દિન-૨૭ વગર પગારી
૯/૯/૦૭ થી ૫/૧૨/૦૭ દિન-૮૮ વગર પગારી
૧૧૫ વગર પગારી હોવાથી ઇજાફા તારીખ બદલાય છે.
|
નોંધઃ-મજકુર પો.કો.ને અત્રેની કચેરીના હુકમ નં.તપસ/૩૧૦/એસબી/૬૩૦૩/૩૩૨૮૭/૦૭ તા.૧૪/૧૨/૦૭ અન્વયે બે ઇજાફા બે વર્ષ માટે ભવિષ્યના ઇજાફાને અસર કરે તે રીતે અટકાવેલ હોવાથી તા.૧/૭/૦૮ તથા તા.૧/૭/૦૯ ના ઇજાફા મળવાપાત્ર નથી. મજકુર પો.કો.ને આરોપી ૨૦૦૬ અન્વયે નવા પગાર ધોરણ રૂ.૫૨૦૦ – ૨૦,૨૦૦ માં તા.૧/૭/૨૦૧૦ થી ઇજાફો મળવાપાત્ર થશે.
(૪૬) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૯/૦૯ તા.૨૮/૫/૦૯.
અ.પો.કો. મંગળસિંહ ઘનશ્યામસિંહ બ.ન.૧૨૩૧ માતર પો.સ્ટેનાઓનાં ફ.મો.સમયને બાદ કરી મળવા પાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
અ.પો.કો પગાર ધોરણ રૂપીયા ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૭૯૫/- ૧/૧૨/૦૧
|
.૩૮૮૦/- તા.૩/૪/૦૩
|
વંચાણ(૧)વાળા હુકમથી તેઓ તા.૯/૪/૦૨ થી ૧૦/૮/૦૨ સુધી ફ.મો હેઠળ હતા.જે સમય બાદ કરેલ છે.
|
|
૩૯૬૫/- તા.૧/૪/૦૪
૪૦૫૦/- તા.૧/૪/૦૪
૪૧૩૫/- તા.૧/૪/૦૪
|
|
|
૪૨૨૦/- તા.૧૮/૧૦/૦૭
|
તેઓ તા.૪/૪/૦૬ થી તા.૨૭/૦૭/૦૬ સુધી ફ.મો હેઠળ હતા અને આ સમય વંચાણ(૩) વાળાહુકમથી ફ.મો.તરીકે ગણતાં આ સમય બાદ કરેલ છે.તથા તેઓને વંચાણ(ર)વાળા હુકમથી તા.૯/૭/૦૭ થી તા.૩/૧૦/૦૭ સુધી ફ.મો હેઠળ મુકેલ અને આ સમયને ફ.મો તરીકે ગણતાં ફ.મો સમય બાદ કરેલ છે
|
|
૪૩૦૫/- તા.૧/૧૦/૦૮
|
તેઓને વંચાણ(૩)વાળા હુકમથી એક ઇજાફો બે વર્ષ માટે ભવિષ્યની અસર વગર અટકાવેલ હોય તા.૧૮/૧૦/૦૭ તથા તા.૧/૧૦/૦૮ ના મંજુર કરેલ ઇજાફાની નાણાંકિય અસર મળવાપાત્ર નથી.
|
(૪૭) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૮/૦૯ તા.૨૮/૫/૦૯.
અ.હેઙકો જોધાભાઇ મેપાભાઇ બ.ન.૯૬૪ ખેડા નાઓની ગેરહાજરી ની વગર પગારી થતાં આ સમય બાદ કરી, મળવાપાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
પગાર ધોરણ રૂપીયા ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૮૮૦/- તા.૧/૧૦/૦૧
|
-
|
તા.૨૯/૪/૦૧ થી ૨૨/૫/૦૧ દિન-૨૪
તા.૨૯/૫/૦૧ થી ૧૧/૭/૦૧ દિન-૪૪
તા.૩/૧૦/૦૧ થી ૬/૧૦/૦૧ દિન-૪
તા.૧૫/૧૦/૦૧ થી ૩૧/૧૦/૦૧ દિન-૧૭
તા.૧/૧૧/૦૧ થી ૩/૧૧/૦૧ દિન-૩
તા.૬/૧૧/૦૧ થી ૧૧/૧૧/૦૧ દિન-૬
કુલ – ૯૮ LWP
|
|
૩૯૬૫/- તા.૭/૦૧/૦૩
|
તા.૧૩/૧૧/૦૧ થી ૬/૧/૦૨ દિન-૫૫
તા.૨૩/૭/૦૨ થી ૩૦/૧૧/૦૨ દિન-૧૩૧
તા.૯/૧/૦૨ થી ૨૨/૧/૦૨ દિન-૧૪
તા.૨૫/૧/૦૨ થી ૧૭/૨/૦૨ દિન-૨૪
તા.૧/૩/૦૨ થી તા.૩૧/૩/૦૨ દિન-૩૧
કુલ- ૨૫૫ LWP
|
|
૪૦૫૦/- તા.૧૯/૯/૦૪
|
|
|
૪૧૩૫/- તા.૩૦/૦૧/૦૬
|
તા.૨/૧૨/૦૨ થી ૨૬/૩/૦૩ દિન-૧૧૫
તા.૧૮/૭/૦૩ થી ૭/૮/૦૩ દિન-૧૭
કુલ- ૧૩૨ LWP
|
|
૪૨૨૦/- તા.૭/૦૪/૦૭
|
તા.૧૪/૪/૦૪ થી ૧૮/૬/૦૪ દિન-૬૬
કુલ- ૬૬ LWP
|
(૪૮) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૬/૦૯ તા.૨૮/૫/૦૯.
આ.હેઙકો મફતભાઇ ગોતાભાઇ બ.ન.૩૯ નડીયાદ ટાઉન પો.સ્ટે.નાઓ વિરૂધ્ધ આંતરસુંબા પો.સ્ટે ફ.ગુ.ર.ન.૨૬/૨૦૦૧ ઇ.પી.કો.કલમ.૨૭૯,૩૩૮,૩૩૭,૪૨૭ એમ.વી.એકટ-૧૭૭,૧૮૪,૧૮૫,૧૩૪ મુજબનો ગુનો તા.૯/૮/૦૧ ના રોજ દાખલ થતા અત્રેની કચેરીના વંચાણ-(૧) ના હુકમથી તેઓને ફરજ મોકુફી હેઠળ મુકેલા. તેઓનો ફરજમોકુફીનો કેસ રીવ્યું થતાં વંચાણ(ર) ના હુકમથી ફરજમાં પુનઃ નિયુકત કરવામાં આવેલ.
ર// મજકુર આ.હેઙકો ને વંચાણ(૩) ની યાદીથી આરોપનામું ફરમાવી ધોરણસરની ખાતાકીય તપાસ ચલાવવામાં આવેલ. પરંતુ આ ખા.ત.કામે ગુનાનો કોર્ટ નિકાલ મળેલ ન હોય, કોઇ નિર્ણય લઇ શકાયેલ નથી. જેથી તેઓનો ફરજ મોકુફી નો સમય તા.૧૯/૮/૦૧ થી ૪/૯/૦૩ સુધીનો જેમનો તેમ ( યથાવત) રાખી, મળવાપાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
આ.હેઙકો પગાર ધોરણ રૂપીયા ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૪૧૩૫/- ૧/૬/૦૧
|
રૂ.૪૨૨૦ તા.૧૮/૬/૦૪
|
તા.૧૯/૮/૦૧ થી તા.૪/૯/૦૩ નો સમય ફરજ મોકુફી સમય નો નિકાલ બાકી હોવાથી ઇજાફા તારીખ બદલાયેલ છે.
|
|
૪૩૦૫- તા.૧/૬/૦૫
|
|
|
૪૩૯૦ - તા.૧/૬/૦૬
|
|
|
૪૪૭૫- તા.૧/૬/૦૭
|
|
|
૪૫૬૦ - તા.૬/૭/૦૮
|
તેઓની તા.૨૬/૮/૦૮ થી તા.૨૯/૯/૦૮ સુધી દિન-૩૫ ગેર.હાજરી LWP થયેલ હોય ઇજાફા તારીખ બદલાયેલ છે.
|
(૪૯) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૫/૦૯ તા.૨૮/૫/૦૯.
અ.પો.કો. જયસીંગભાઇ ગજાભાઇ ડામોર બ.ન.૭૬૨ બાલાસિનોર પો.સ્ટે.નાઓના ફરજ મોકુફી તા.૨૮/૧/૦૫ થી તા.૫/૯/૦૫ ના સમયને બાદ કરી મળવા પાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવેલ છે.
અ.પો.કો પગાર ધોરણ રૂપીયા ૨૭૫૦-૭૦-૩૮૦૦-૭૫-૪૪૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૩૮૦/- ૨૯/૮/૦૪
|
.૩૪૫૦/- તા.૧૭/૮/૦૬
૩૫૨૦/- તા.૨/૮/૦૭
૩૫૯૦/- તા.૧/૮/૦૮
|
તા.૨૮/૧/૦૫ થી તા.૫/૯/૦૫ ના ફરજ મોકુફી સમયનો નિકાલ બાકી હોવાથી આ સમય બાદ કરેલ છે. દિન-૨૨૧.
તા.૪/૧૨/૦૫ થી ૧૦/૧/૦૬ – દિન-૩૮
તા.૧૯/૨/૦૭ થી ૨૩/૩/૦૭ દિન-૩૩
તા.૭/૫/૦૭ થી ૧૧/૭/૦૭ દિન-૧૭
તા.૧/૧૧/૦૭ થી ૧૯/૧૧/૦૭ દિન-૧૯
તા.૨૧/૧૧/૦૮ થી ૬/૧૨/૦૮ દિન-૧૫
LWP –દિવસ – ૧૨૨
ફરજ મોકુફી સમય – ૨૨૧
કુલ- ૩૪૩
|
(૫૦) ક્રમાંકઃ તપસ/૩૧૦/એસબી/૧૧૯૬૧/૦૯ તા.૨૮/૫/૦૯.
અ.પો.કો. કૌશિકકુમાર પોપટલાલ વ્યાસ બ.ન.૫૪૮ નાઓ વિરૂધ્ધ હિમંતનગર એ.સી.બી પો.સ્ટે ગુ.ર.ન.૮/૦૭ લા.રૂ.પ્ર.ધા.ક.૭,૧૩(૧)(ડી) તથા ૧૩(ર) મુજબનો ગુનો તા.૨૩/૧૦/૦૭ ના રોજ દાખલ થતાં તેઓની બદલી પો.મ.અને મુ.પો.અધિ.શ્રી ગુ.રા.ગાંધીનગર ના હુ.ન.ફમક/૧૬૦૭/૯૭૧/ખ/૦૮/૫૧૮૧ તા.૬/૧૨/૦૭ ના હુકમથી અમરેલી જીલ્લે બદલી કરવામાં આવેલ.
ર/- મજકુર પો.ક.ો ને હિમંતનગર જીલ્લેથી તા.૨૫/૧/૦૭ કચેરી સમય બાદ થી બદલીવાળી જગ્યાએ જવા છુટા કરતાં, તેઓ તા.૨૬/૧૨/૦૭ થી ૧/૧/૦૮ સુધીની જોઇનીંગ રજા ભોગેલી તા.૨/૧/૦૮ ના રોજ ક.સ.પહેલા પોલીસ અધિક્ષકશ્રી અમરેલી જીલ્લાની કચેરીમાં હાજર થયેલા અને તા.૨/૧/૦૮ ના રોજ તેઓને ફરજ મોકુફી હેઠળ મુકેલ હતા.
૩//- મજકુર પો.કો. તા.૨/૧/૨૦૦૮ થી ફરજ મોકુફી હેઠળ હતા. દરમ્યાન પો.મ.અને મુ.પો.અધિ.શ્રી ગુરા.ગાંધીનગર ના હુ.ન.ફમક/૧૬૦૭/૯૭૧/ખ/૦૮/૨૭૦૯ તા.૨૫/૭/૦૮ થી તેમનું ફરજ મોકુફી નું હેડકવાર્ટર અમરેલી જીલ્લાનાં બદલે ખેડા જીલ્લે મુકરર થતાં, પો.અધિ.શ્રી અમરેલી ના વંચાણ-(ર) વાળા હુકમથી તેઓને ખેડા જીલ્લે તા.૧૧/૮/૦૮ ક.સ.બાદ થી જવા છુટા કરેલ. મજકુર પો.કો. ખેડા જીલ્લાની કચેરીમાં તા.૧૨/૮/૦૮ ના રોજ હાજર થતાં વંચાણ(૩) ના હુકમથી તેઓને હાજર કરી ફરજ મોકુફી નું હેડકવાર્ટર, આંતરસુંબા પો.સ્ટે મુકરર કરેલ.
૪//- મજકુર પો.કો. વિરૂધ્ધનો હિમંતનગર એ.સી.બી પો.સ્ટે ગુ.ર.ન.૮/૦૭ નો નામદાર સ્પે.અને અધિક સત્ર ન્યાયાધીશશ્રી હિંમતનગર કોર્ટમાં ચાલી જતાં સ્પે.એ.સી.બી.કેસ.ન.૧/૦૮ તા.૯/૧/૦૯ ના ચુકાદા થી તેઓને લા.રૂ.પ્ર.ધા.ની કલમ.૭,૧૩(૧)(ડી) તથા ૧૩(ર) ના શિક્ષા પાત્ર ગુનાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરતાં, મજકુર પો.કો.ને પો.મ અને મુ.પો.અધિ.શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના હુકમ ફમક/૧૬૦૭/૯૭૧/ખ/૨૨૯/૦૯ તા.૨૭/૧/૦૯ ના હુકમથી અન્વયે અત્રેની કચેરીના હુ.ન.તપસ/૩૧૦/એસબી/વ.૨૮૪૩/૦૯ તા.૩૧/૧/૦૯ થી તેઓને ફરજમાં પુનઃનિયુકત કરી, આતરસુંબા પો.સ્ટે નિમણુંક આપેલ.
આમ મજકુર પો.કો.હિમંતનગર એ.સી.બી પો.સ્ટે ગુ.ર.ન.૮/૦૭ ના ગુનામાં નિદોર્ષ જાહેર થતા તેઓએ પોતાના ફરજ મોકુફી સમયને ફરજ તરીકે ગણી મળવા પાત્ર ઇજાફા મંજુર કરવા વિનંતી કરી છે. મજકુર પો.કો.ની વિનંતી અન્વયે તેઓ એ.સી.બી નાં ગુનામાં નિર્દોષ જાહે થયેલ હોય તા.૨/૧/૦૮ થી તા.૮/૨/૦૯ સુધીના ફરજ મોકુફી સમય ને ફરજ તરીકે ગણી મળવા પાત્ર ઇજાફા નીચે પ્રમાણે મંજુર કરવામાં આવેલ છે.
અ.પો.કો પગાર ધોરણ રૂપીયા ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ
|
મળવાપાત્ર પગાર/તારીખ
|
રીમાર્કસ
|
૩૮૮૦/- ૧/૧/૦૭
|
રૂ.૩૯૬૫/- તા.૧/૧/૦૮
રૂ.૪૦૫૦/- તા.૧/૧/૦૯
|
તેઓનો તા.૨/૧/૦૮ થી તા.૮/૨/૦૯ સુધીનો ફરજ મોકુફી નો સમય ફરજ તરીકે ગણેલ છે.
|
૫. ઈનામ
(૩૭) -------------- નીલ -------------
(૬)રાજીનામુ/નિમણુક/નિવૃતિવિભાગ
(૫૩) ક્રમાંકઃમકમ/ઇ.એસ.ટી-૩/૧૨૨૬૨/૦૯ તા.૨/૫/૦૯
નીચે જણાવેલ આ.પો.કો.નાઓએ ઇમરજન્સી તથા કવાલીફાઇડ ડ્રાયવર ટેસ્ટ પાસ કરેલ હોવાથી તેઓની ખેડા એમ.ટી.શાખામાં ઇમરજન્સી ડ્રાયવર તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
અનં. હોદ્દો/નામ બ.ન પો.સ્ટે.
(૧) આ.પો.કો.દિલીપસિંહ પોપટભાઇ ૬૬ મહેમદાવાદ
(ર) આ.પો.કો. હસમુખભાઇ સામંતભાઇ ૬૪૪ ખેડા ટાઉન
(૩) આ.પો.કો.શબ્બીરખાન લીયાકતખાન ૨૨૬ ખેડા હેકવા.
(૪) આ.પો.કો. હસમુખભાઇ જેસંગભાઇ ૩૩ માતર
(૫) આ.પો.કો. ચંદ્રકાન્ત ગુલાબસિંહ ૪૮૩ ખેડા હેકવા.
(૬) આ.પો.કો. પ્રવિણકુમાર બુધાભાઇ ૬૭ ખેડા હેકવા.
(૭) આ.પો.કો. સબ્બીરખાન યાકુબખાન ૪૧ ખેડા હેકવા.
(૫૪) ક્રમાંકઃમકમ/એસબી-૧/ર.રા.પો.કો./૧૨૦૨૯/૦૯ તા.૨૯/૫/૦૯
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગ૨ની કચેરીના ઉ૫રોકત તા.૦૫/૦૫//૦૯ ના ૫ત્ર અન્વયે શ્રી હાસમીનમીંયા મહીયુદીનમીંયા મલેક રહે.રતનપુર ઠે.નવાપુરા તા.માતર જી.ખેડાનાઓને સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના આમુખ-૨ના ઠરાવોની જોગવાઈ આધારે હથિયારી લોક૨ક્ષક તરીકે ૨હેમરાહે નિમણુક આ૫વા અત્રેના જીલ્લા ખાતે ફાળવણી ક૨વામાં આવેલ છે. તેઓની તબીબી ચકાસણી કરાવતાં સીવીલ હોસ્પીટલ, નડીયાદના તા.૧૯/૦૫/૦૯ ના ક્રમાંકઃમકમ/પ્રમાણપત્ર/૩૪૮/૦૯ પ્રમાણ૫ત્ર આધારે હથિયારી લોક૨ક્ષકની કામગીરી ક૨વા માટે ફીટ જાહે૨ કરેલ છે.
સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના આમુખ-૨ ના ઠરાવોની જોગવાઈ ઓને આધિન નીચે મુજબની શ૨તોએ હથિયારી લોક૨ક્ષક તરીકે નિમણુક આ૫વામાં આવે છે.
(૧) તેઓનેપ્રથમપાંચવર્ષમાટેમાસિકરૂપીયા૨૫૦૦/-(૫ચ્ચીસો)માંએડહોકનિમણુકઆ૫વામાંઆવેછે.
(૨) પાંચ વર્ષ બાદ તેમની સેવાઓ સંતોષકા૨ક જણાશે અને નિયમીત નિમણુક માટે જરૂરી પાત્રતા ધરાવશે તો એડહોક ધો૨ણે આપેલ નિમણુક હથિયારી પો.કો. વર્ગ-૩ ના પ્રવર્તમાન ૫ગા૨ ધો૨ણમાં તથા વખતો વખત સુધારેલ પગારધોરણમાં ઉ૫લબ્ધ જગ્યા સામે ક્રમાનુસા૨ સમાવવામાં આવશે.
(૩) ભા૨તીય નાગરીકત્વનું સોંગદનામું તેમજ સારી ચાલ ચલગતનું પ્રમાણ૫ત્ર ૨જુ ક૨વાનું ૨હેશે.
(૪) ગંભી૨ પ્રકા૨ની ગે૨શિસ્ત કે ગે૨વર્તણુકના પ્રસંગે કોઈ૫ણ જાતની નોટીસ આપ્યા વિના તેઓની એડહોક નિમણુકનો અંત લાવવામાં આવશે.
(૫) પાંચ વર્ષની એડહોક નિમણુક દ૨મ્યાન ચાલુ ૨હેવા ઈચ્છા ધરાવતાં નહોય તો એક માસની નોટીસ આપી છુટા થઈ શકશે,૫રંતુ આરીતે છુટા થતાં ૫હેલાં બોન્ડની ૨કમ વસુલ ક૨વા અત્રેથી રાજય સ૨કા૨ની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ બોન્ડની ૨કમ વસુલ લેવામાં આવશે.
(૬) પ્રતિ વર્ષ ‘’૧૨’’ ૫૨ચુ૨ણ ૨જા (માસિક એક જમા થવાના ધો૨ણે) મ૨જીયાત ૨જા તથા વળત૨૨જાનો લાભ પ્રસ્થાપીત નિયમોનુસા૨ મળવાપાત્ર નિયમોનુસા૨ મળવાપાત્ર ૨હેશે તે સિવાય અન્ય કોઈ૫ણ પ્રકા૨ની ૨જા મળવાપાત્ર ૨હેશે નહી.
(૭) એડહોક નિમણુકના સમયગાળા દ૨મ્યાન મૃત્યુ પામે તેવા કિસ્સામાં તેમના કુટુંબીજનોને કે મુળ સ્વ. કર્મચારીના અન્ય કુટુંબીજનોને ૨હેમરાહે નોકરીનો લાભ મળશે નહી. તેમણે બજાવેલ ફ૨જના સમયગાળાના ફીકસ વેતન, લેણી ૨કમ તેમના કુટુંબીજનોને મળવાપાત્ર થશે.૫રંતુ પેન્શન/ગ્રેજયુટી તેમજ બીજા નાણાંકીય લાભ કે એકસગ્રેસીયા લાભ જેવા લાભો મળવાપાત્ર ૨હેશે નહી.
(૮) એડહોક નિમણુકના સમયગાળા દ૨મ્યાન ફીકસ ૫ગા૨ ઉ૫૨ કોઈ ઈજાફો મળવાપાત્ર ૨હેશે નહી. મોંઘવારી ભથ્થુ, અન્ય ભથ્થા, વચ ગાળાની રાહત, બોનસ,એલટીસી કોઈ૫ણ પ્રકા૨ની પેશગી, મેડીકલ રીએમ્બર્સમેન્ટ, ૫ગા૨ પંચના લાભો કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર ૨હેશે નહી.
(૯) એડહોક નિમણુકનો સમયગાળો ૨જા ૫ગા૨, પેન્શન, ઈજાફા, પ્રવર્તતા જેવા કોઈ૫ણ લાભો માટે નિયમીત નોકરી સાથે જોડી શકાશે નહી.
(૧૦) ફ૨જના ભાગ રૂપે મુખ્ય મથકની ૮ કી.મી.બહા૨ જવાનું થાય તો દૈનીક ભથ્થુ તથા મુસાફરી ભાડા પેટે નાણાં વિભાગના તા.૧૯/૯/૨૦૦૨ ના ૫રી૫ત્ર ક્રમાંકઃમસભ/૧૦૨૦૦૨/ ૧૧૮૦/ચ ની જોગવાઈ મુજબ ટી.એ., ડી.એ. મળવાપાત્ર થશે.
(૧૧) વ્યવસાય વેરાની કપાત ફીકસ ૫ગા૨માંથી કરી લેવાની ૨હેશે.
(૧૨) પાંચ વર્ષ બાદ નિયમીત જગ્યા ઉ૫૨ નિમણુક આ૫વાની વિચા૨ણા ક૨તી વખતે તેઓની કાર્યક્ષમતા મુલ્યાંકન ૫ત્રક ઘ્યાને લેવામાં આવશે.
(૧૩) સ૨કા૨ ત૨ફથી વહીવટી હીતમાં બીજી કોઈ જરૂરી શ૨તો નકકી થાય. તો ૫ણ તેઓને બંધનકર્તા ૨હેશે.
(૧૪) સા.વ.વિ.ના તા.૩૦/૯/૦૬ ના ઠરાબ મુજબ તેઓએ અજમાયશી સમય ગાળા દ૨મ્યાન કોમ્પ્યુટ૨ કૌશલ્ય ૫રીક્ષા પાસ ક૨વાની ૨હેશે. અજમાયશી ગાળા દ૨મ્યાન ૫રીક્ષા પાસ ન કરે તો તેઓનો નિયમાનુસા૨ અજમાયશી સમય લંબાવી શકાશે. તે સમય દ૨મ્યાન ૫ણ ૫રીક્ષા પાસ ન કરે તો તેમની સેવા સમાપ્ત ક૨વામાં આવશે. અને સબંધીત ૫રીક્ષા પાસ કરે તો તેઓને સેવામાં ૫૨ત લઈ શકાશે. જે મુજબ તેઓએ બાહેંધરી આપાવાની ૨હેશે.
(૧૫) તેઓએ નિયમોનુસા૨ પોલીસ તાલીમ શાળામાં હાજ૨ થયા તારીખથી ત્રણ વર્ષ સુધી નોકરી પુરી ક૨વા રૂપીયા ૨૮,૦૦૦/-નું જામીનખત અને કરા૨નામું લેખીતમાં આ૫વાનું ૨હેશે.તે મુજબ તેઓ જો સ્વૈચ્છીક રાજીનામું આ૫શે,ગે૨હાજ૨ ૫ડશે અગ૨ કોઈ૫ણ જાતની નોટીસ આપ્યા સિવાય સિવાય નોકરી માંથી ડીસ્ચાર્જ ક૨વામાં આવશે તો બાહેંધરી ૫ત્રમાં જણાવ્યા મુજબ ચુકવેલ ૫ગા૨ ભથ્થા તથા તાલીમ ખર્ચ વસુલ ક૨વામાં આવશે.
(૧૬) તેઓએ મેસ એડવાન્સ રૂપીયા ૧૦૦૦/- થાળી વાટકી વિગેરે જરૂરી સામગ્રી સાથે દિન-૭માં અત્રે હાજ૨ થવાનું ૨હેશે.
(૫૫) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૧૯૮૦/૦૯ તા.૨૮/૫/૦૯
અત્રેનાજીલ્લાનાબાલાસિનોર પો.સ્ટે.માંફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. કાળુસિહ અભેસિહ બનં.૮૯૪નાઓનેતા.૧૨/૫/૦૯નારોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૧/૫/૦૯નારોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૫૬) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૧૯૭૯/૦૯ તા.૨૮/૫/૦૯
અત્રેનાજીલ્લાનાએમ.ઓ.બી. શાખામાંફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. રાવજીભાઇ ડાહ્યાભાઇ બનં.૧૦૭૦નાઓનેતા.૧/૫/૦૯નારોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૧/૫/૦૯નારોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૫૭) ક્રમાંકઃમકમ/એસબી-૩/મરણ/કમી/૧૧૯૮૩/૦૯ તા.૨૮/૫/૦૯
V+[GF HL<,FGF lJZ5]Z 5MP:8[PDF\ OZH AHFJTF\ 0=FPVFPC[0PSM EUJFGEF. ,L\AFEF. AG\P##* GFVM TFP!$q$q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ[, K[P
(૫૮) ક્રમાંકઃમકમ/એસબી-૩/મરણ/કમી/૧૧૯૪૨/૦૯ તા.૨૮/૫/૦૯
V+[GF HL<,FGF G0LIFN 5l`RD 5MP:8[PDF\ OZH AHFJTF\ VP5MPSMP SG]EF. WLZFEF. AG\P!5&! GFVM TFP!5q$q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ[, K[P
(૫૯) ક્રમાંકઃમકમ/એસબી-૩/મરણ/કમી/૧૧૯૮૪/૦૯ તા.૨૮/૫/૦૯
V+[GF HL<,FGF AF,Fl;GMZ 5MP:8[PDF\ OZH AHFJTF\ VPC[0PSM SFgTLEF. DFJHLEF. AG\P!#Z$ GFVM TFP#q$q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ,[ K[P
સહી/-
(કે.એચ.ઉડવીયા)
કચેરીઅધિક્ષક
પોલીસઅધિક્ષકનીકચેરી
ખેડા-નડીયાદ
પ્રતિ,
જિલ્લાનાતમામપોલીસઅમલદારોત૨ફ/તમામ સી.પી.આઇ.
રીપોસઈખેડાહેકવા./તમામશાખા
નકલ૨વાનાઃ-મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ
ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ
હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી.
પોલીસ અધિક્ષકનીકચેરીખેડા-નડીયાદ
જિલ્લાપોલીસગેઝેટનં.૨૩/૨૦૦૯
તા.૪/૦૬/૦૯થી૧૦/૦૬/૦૯સુધી
૨જાવિભાગ
(૪૨) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હકકરજા/૧૧૭૬૨/૦૯ તા.૭/૬/૦૯
નીચે જણાવેલ પોલીસ કર્મચારીને તેના નામ સામે જણાવ્યા મુજબની રજા મંજુર કરવામાં આવેલ છે.
અ.ન.
|
હોદ્દો.
|
નામ/બ.ન./પો.સ્ટે.
|
રજા માંગવાનું કારણ
|
રજા ની વિગત
|
૧
|
પો.કો
|
અરવિંદસિંહ ભગવાનસિંહ -૧૫૨૦ એલ.સી.બી.નડીયાદ
|
ધાર્મિક બાધા કરવાની હોવાથી
|
છુટા થયા તારીખ થી દિન-૧૫ ની પ્રાપ્ત રજા મંજુર
|
૨
|
ASI
|
બાબુભાઇ ગણેશભાઇ ૧૧૪૨ નડીયાદ રૂરલ એલ.આઇ.બી.
|
અમરનાથ યાત્રા જવાનું હોવાથી
|
તા.૧/૭/૦૯/ થી દિન-૨૦ સુધી ની પ્રાપ્ત રજા મંજુર
|
(૪૩) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/ગે.હા./૧૩૦૦૨/૦૯ તા.૯/૬/૦૯
માતર પો.સ્ટે ખાતે ફરજ બજાવતાં એ.એસ.આઇ. મનસુખભાઇ કાનજીભાઇ બ.નં.૯૬૬ નાઓને નીચે જણાવ્યા મુજબની વગર પગારી રજા મંજુર કરવામાં આવે છે.
તા.૨૬/૧૧/૦૮ થી તા.૦૯/૧૨/૦૮ દિન-૧૪
(ર) તા.૨૬/૦૧/૦૯ થી તા.૧૧/૦૨/૦૯ દિન-૧૭
(૩) તા.૧૨/૦૩/૦૯ થી ૨૫/૦૩/૦૯ દિન-૧૪
(૪) તા.૦૭/૦૪/૦૯ થી તા.૧૫/૦૪/૦૯
(૪૪) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હાજર/૧૩૧૯૩/૦૯ તા.૧૦/૬/૦૯
નડીયાદ ટાઉન. ખાતે ફરજ બજાવતાં અ.પો.કો. પ્રવિણભાઇ ધુળાભાઇ બ.નં.૯૪૩નાઓ તા.૨૭/૦૪/૦૯ થી તા.૦૯/૦૬/૦૯ દિન-૪૪ ગેરહાજર રહી, અત્રેની કચેરીએ મેડીકલ સર્ટી સાથે ફરજ પર હાજર થવા આવતાં મજકુર અપોકો નાઓને તા.૧૦/૬/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવેલ છે.
તા.૨૭/૦૪/૦૯ થી તા.૦૯/૦૬/૦૯ દિન-૪૪ રૂપાંતરીત રજા મંજુર કરવામાં આવેલ છે.
૨. બદલી વિભાગ
(૩૭) ક્રમાંકઃમકમ/એસબી-૩/એસીબી/પ્રતિનિ/૧૨૫૪૮/૦૯ તા.૪/૬/૦૯
VFD]BDF\ H6FJ[, C]SD VFWFZ[ V+[GF HL<,FGF GLR[ H6FJ[, SD"RFZLVMGL ,F\R ~xJT lJZMWL U]HZFT ZFHI VDNFJFN BFT[ TFtSF,LS VXZYL 5|lTlGI]STL p5Z lGD6]\S SZJFDF\ VFJ[, CMJFYL T[VMG[ 5|lTlGI]lSTJF/L HuIFV[ CFHZ YJF DF8[ K]8F SZJF C]SD SZJFDF\ VFJ[ K[P
s!f VP5MPSMP R\gN=SF\T UF{ZLX\SZ APG\P!&!) S9,F, 5MP:8[P
sZf VP5MPSMP D]S[XS]DFZ p5[gN=EF. APG\P)Z# B[0F C[0SJF8Z
s#f VP5MPSMP ZD[XEF. V\AF,F, APG\P))5 DC[DNFJFN
(૩૮) ક્રમાંકઃમકમ/એસબી-૩/એસીબી-૧/વ.૧૨૭૬/૦૯ તા.૬/૬/૦૯
GFIA 5M,L; DCFlGZL1FSzL4 VDNFJFN lJEFU4 VDNFJFNGL SR[ZLGF p5ZMST TFP5q&q_) GF C]SD VFWFZ[ VP5MPSMPD]S[XS]DFZ D]/X\SZ HMQFL AG\P)!* GL lJGlT VG];FZ ;ZSFZzLGF U'C lJEFUGF TFPZ!q)q(! GF 5lZ5+ S|dFF\So AN,qZ$(!qV[DPV[,PV[q5&v; GL XZTMGL VFlWG ;LGLIMZL8L HTL SZJFGL XZT[ 5NZBR[" V+[GF HL<,FDF\YL VDNFJFN U|FdI HL<,F BFT[ AN,L SZJFDF\ VFJ[, K[P H[YL T[VMG[ AN,LJF/F :Y/[ CFHZ YJF K]8F SZL V+[ HF6 SZJLP
p5ZMST AN,L 5FD[, VP5MPSMPV[ AN,L ZN SZJF ;A\W[GL S[ CF,DF\ AN,L D],tJL ZFBJF ;\NE["GL ZH]VFT :JLSFI" GCL CMJFYL T[ V\U[GL ZH]VFTqVZHL V+[GL SR[ZLV[ DMS,JFGL ZC[X[ GCLP
DHS]Z VP5MPSMPVDNFJFN U|FdI HL<,F BFT[ CFHZ YIF AFN VMKFDF\ VMKF 5F\R JQF" ;]WL SM.56 SFZ6M;Z 5ZT AN,L SZFJJF ZH]VFT SZL XSX[ GCLP H[ D]HA T[VMV[ ,[BLT AFC[\WZL 56 VF5[, K[P
(૩૯) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૧૨૮૦૦/૦૯ તા.૮/૬/૦૯
GLR[ H6FJ[, 5M,L; SD"RFZLVMG[ JCLJ8L SFZ6M;Z HFહેZlCTDF\ T[DGF GFD H6FjIF D]HA AN,L SZJFDF\ VFJ[લ K[P
VPG\P
|
CMN'M
|
GFD q APG\P
|
CF,G]\ 5MP:8[P
|
AN,LG]\ 5MP:8[P
|
1
|
અહેકો.
|
અશરફમીયાં અમીરમીયાં-૧૩૦૭
|
કઠલાલ
|
કપડવંજ રૂરલ
|
2
|
એ.એસ.આઇ.
|
પ્રવિણભાઇ મુળાભાઇ- ૧૧૩૩
|
નડીયાદ રૂરલ
|
નડીયાદ પશ્ચિમ
|
3
|
એ.એસ.આઇ.
|
માવજીભાઇ ગલાભાઇ ૧૧૫૮
|
નડીયાદ રૂરલ
|
કઠલાલ
|
4
|
વુમન એ.એસ.આઇ
|
કલ્પનાબેન કાંતીભાઇ ૧૪૪૦
|
નડીયાદ રૂરલ
|
નડીયાદ રૂરલ માં ચાલુ રાખવામાં આવે છે.
|
5
|
અહેકો.
|
હાંજીખાન સિકન્દરખાન-૧૩૬૨
|
નડીયાદ રૂરલ
|
ખેડા ટાઉન
|
6
|
અહેકો.
|
રામાભાઇ દાનાભાઇ-૧૩૧૭
|
નડીયાદ પશ્ચિમ
|
નડીયાદ ટાઉન
|
7
|
અહેકો.
|
ડાહ્યાભાઇ ખાનાભાઇ-૧૩૮૩
|
નડીયાદ પશ્ચિમ
|
ખેડા હેડ કવાર્ટર
|
8
|
અહેકો
|
.જગદીશભાઇ ધનજીભાઇ-૧૩૪૩
|
ખેડા ટાઉન
|
માતર
|
9
|
એ.એસ.આઇ
|
અમૃતભાઇ ડાહ્યાભાઇ-૧૧૬૪
|
ડાકોર
|
નડીયાદ રૂરલ
|
10
|
એ.એસ.આઇ.
|
પ્રભાતસિંહ ગોતાભાઇ- ૧૧૬૫ (એકાઉન્ટ રા.હેકો.)
|
લીબાસી
|
માતર (એકાઉન્ટ રા.હેકો.)
|
11
|
અહેકો.
|
ઐયુબખાન પીરખાન-૧૩૦૯
|
લીબાસી
|
માતર
|
12
|
અહેકો.
|
મફતભાઇ જાયમલભાઇ-૧૩૫૮ (હાલ એસ.ઓ.જી.)
|
લીબાસી
|
લીબાસીમાં ચાલુ રાખવામાં આવે છે.
|
13
|
એ.એસ.આઇ
|
કાંતીભાઇ કાનજીભાઇ-૮૯૨ (એકાઉન્ટ રા.હેકો.)
|
વસો
|
વસો ચાલુ રાખવામાં આવે છે.
|
14
|
અહેકો.
|
ભુપેન્દ્રસિંહ ધીરસિંહ-૧૨૭૯
|
વસો
|
ચકલાસી
|
15
|
એ.એસ.આઇ
|
બાબરભાઇ સૈજીભાઇ-૭૬૦ (એકાઉન્ટ રા.હેકો.)
|
નડીયાદ ટાઉન
|
નડીયાદ ટાઉન ચાલુ રાખવામાં આવે છે.
|
16
|
એ.એસ.આઇ
|
ફરીદખાન નીવાજખાન-૧૧૧૧
|
નડીયાદ ટાઉન
|
નડીયાદ ટાઉન ચાલુ રાખવામાં આવે છે.
|
17
|
અહેકો.
|
શનાભાઇ ગાંડાભાઇ-૧૧૩૮
|
નડીયાદ ટાઉન
|
ચકલાસી
|
18
|
અહેકો
|
બાબુભાઇ જીવાભાઇ-૧૪૨૦
|
નડીયાદ ટાઉન
|
કપડવંજ રૂરલ
|
19
|
અહેકો.
|
અદેસિંહ રઇજીભાઇ-૧૪૦૫
|
નડીયાદ ટાઉન
|
કપડવંજ ટાઉન
|
20
|
અહેકો.
|
રઇજીભાઇ ઐતાભાઇ
|
ચકલાસી
|
નડીયાદ રૂરલ
|
21
|
એ.એસ.આઇ
|
ઇશ્વરભાઇ નારણભાઇ-૧૧૮૮
|
બાલાસિનોર
|
કઠલાલ
|
22
|
એ.એસ.આઇ
|
વિરસિંગ ગૌત્તમભાઇ-૯૬૭ (એકાઉન્ટ રા.હેકો.)
|
બાલાસિનોર
|
મેડીકલ કારણોસર ચાલુ રાખવામાં આવે છે.
|
23
|
એ.એસ.આઇ
|
ચંદુભાઇ જેણાભાઇ-૮૧૫
|
મહેમદાવાદ
|
ખેડા ટાઉન
|
24
|
એ.એસ.આઇ
|
ઉદેસિંહ ચતુરભાઇ-૧૦૫૯ (તા.૩૦/૬/૦૯ નારોજ વય નિવૃત થનાર છે.)
|
ખેડા હેડ કવાર્ટર
|
ચાલુ રાખવામાં આવે છે.
|
25
|
એએસઆઇ
|
રફીમીયાં જીવામીયાં-૧૧૬૨ (ઝેરોક્ષ ઓપરેટર અને એસીએસટીસેલ)
|
ખેડા હેડ કવાર્ટર
|
ચાલુ રાખવામાં આવે છે.
|
26
|
અહેકો.
|
જોધાભાઇ મેપાભાઇ-૯૬૪
|
ખેડા હેડ કવાર્ટર
|
ચાલુ રાખવામાં આવે છે.
|
27
|
અહેકો.
|
ઇશ્વરભાઇ હીરાભાઇ-૧૨૬૧ (એસ.સી./એસ.ટી. સેલ)
|
ખેડા હેડ કવાર્ટર
|
ચાલુ રાખવામાં આવે છે.
|
28
|
એ.એસ.આઇ
|
માનસિંહ જેણાભાઇ-૧૦૯૪
|
વીરપુર
|
કપડવંજ રૂરલ
|
29
|
અહેકો.
|
અમરાજી હનજીભાઇ-૧૪૧૫
|
વીરપુર
|
બાલાસિનોર
|
30
|
અપોકો
|
કાળાભાઇ ગોવિંદભાઇ-૧૫૫૭
|
નડીયાદ રૂરલ
|
નડીયાદ ટાઉન
|
31
|
અપોકો
|
શાંતીલાલ દેવીસિંહ-૧૪૬૩
|
નડીયાદ રૂરલ
|
ચકલાસી
|
32
|
અપોકો
|
અરવિંદભાઇ ભાઇલાલભાઇ-૭૭૩
|
નડીયાદ પશ્ચિમ
|
વસો
|
33
|
અપોકો
|
લાલસિંહ અમરસિંહ-૧૭૦૭
|
કપડવંજ ટાઉન
|
નડીયાદ ટાઉન
|
34
|
અપોકો
|
લક્ષ્મણસિંહ ફતેસિંહ-૧૫૬૯
|
કપડવંજ ટાઉન
|
નડીયાદ ટાઉન
|
35
|
અપોકો
|
ભયજીભાઇ શંકરભાઇ-૧૫૧૨
|
કપડવંજ ટાઉન
|
કઠલાલ
|
36
|
અપોકો
|
પ્રેમાભાઇ લલ્લુભાઇ-૧૧૩૭
|
ઠાસરા
|
બાલાસિનોર
|
37
|
અપોકો
|
અરવિંદભાઇ મનસુખભાઇ-૧૦૧૯
|
ઠાસરા
|
માતર
|
38
|
અપોકો
|
બ્રિજેશકુમાર નાથાલાલ-૯૦૦
|
ઠાસરા
|
ડાકોર
|
39
|
અપોકો
|
હિરાભાઇ ઉકાભાઇ-૮૧૪
|
લીંબાસી
|
માતર
|
40
|
વુપોકો
|
હેમલતાબેન મોહનલાલ-૧૭૩૧
|
માતર
|
મહેમદાવાદ
|
41
|
અપોકો
|
કનુભાઇ શીવાજી-૧૫૯૩
|
કપડવંજ રૂરલ
|
કપડવંજ ટાઉન
|
42
|
અપોકો
|
પ્રભાતસિંહ કાળુસિંહ-૮૦૯
|
કપડવંજ રૂરલ
|
કપડવંજ ટાઉન
|
43
|
અપોકો
|
અમૃતભાઇ સોમાભાઇ-૧૬૦૬
|
વસો
|
માતર
|
44
|
અપોકો
|
ગણપતભાઇ રાવજીભાઇ-૧૫૪૭
|
નડીયાદ ટાઉન
|
વસો
|
45
|
અપોકો
|
રીશીતકુમાર રવીન્દ્રકુમાર-૯૨૪ (હાલ એલ.સી.બી.)
|
નડીયાદ ટાઉન
|
ચાલુ રાખવામાં આવે છે.
|
46
|
અપોકો
|
દેવજીભાઇ કાળીદાસ-૧૫૩૫
|
નડીયાદ ટાઉન
|
નડીયાદ પશ્ચિમ
|
47
|
અપોકો
|
હેમંતકુમાર બીપીનચન્દ્ર-૯૧૦
|
નડીયાદ ટાઉન
|
ચકલાસી
|
48
|
અપોકો
|
પ્રવિણભાઇ મોહનભાઇ-૭૯૬
|
નડીયાદ ટાઉન
|
કઠલાલ
|
49
|
અપોકો
|
મનુભાઇ રણછોડભાઇ-૧૪૧૨
|
આતંરસુંબા
|
કઠલાલ
|
50
|
અપોકો
|
મહેન્દ્રભાઇ પુનમભાઇ-૭૮૯
|
આતંરસુંબા
|
કપડવંજ ટાઉન
|
51
|
અપોકો
|
જફરૂલ્લાખાન શરીફખાન-૧૪૯૧ (ક્રાઇમ રાઇટર
|
ચકલાસી
|
ડાકોર
|
52
|
વુપોકો
|
ગંગાબેન રમણભાઇ-૧૭૩૯
|
બાલાસિનોર
|
ઠાસરા
|
53
|
અપોકો
|
જીતેન્દ્રસિંહ નાનુસિંહ-૮૫૦
|
બાલાસિનોર
|
કપડવંજ રૂરલ
|
54
|
અપોકો
|
રામસિંહ લાખાભાઇ-૧૬૯૩
|
બાલાસિનોર
|
ડાકોર
|
55
|
અપોકો
|
રમેશભાઇ આશાભાઇ-૮૭૨
|
બાલાસિનોર
|
ડાકોર
|
56
|
અપોકો
|
મહેશભાઇ આત્મારામ-૭૫૩
|
મહુધા
|
ચકલાસી
|
57
|
વુપોકો
|
હંસાબેન ગણેશભાઇ-૧૭૩૬
|
મહુધા
|
મહેમદાવાદ
|
58
|
અપોકો
|
ગુલામહમીદશા મહંમદશા-૧૬૬૪
|
મહેમદાવાદ
|
નડીયાદ ટાઉન
|
59
|
અપોકો
|
રઘુવીરસિંહ અમરસિંહ-૮૯૬
|
મહેમદાવાદ
|
નડીયાદ ટાઉન
|
60
|
વુપોકો
|
કવિતાબેન ચુનીયાભાઇ-૧૭૧૮
|
મહેમદાવાદ
|
નડીયાદ ટાઉન
|
(૪૦) ક્રમાંકઃમકમ/એસબી-૩/બદલ/૧૨૮૦૨/૦૯ તા.૮/૬/૦૯
નીચે જણાવેલ પોલીસ ડ્રાયવર કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહીતમાં તેમના નામ સામે જણાવ્યા મુજબ બદલી કરવામાં આવેલ છે.
VPG\
|
CMN'M
|
GFD q APG\P
|
CF,G]\ 5MP:8[P
|
AN,LG]\ 5MP:8[P
|
૧
|
એ.એસ.આઇ.ડ્રા
|
મનુભાઇ કરશનભાઇ બ.નં.૩૩૬
|
એમ.ટી
|
માતર
|
૨
|
ઇ.મ.પો.કો.ડ્રા
|
અજીતસિહ ચુનીલાલ બ.નં.
|
માતર
|
એમ.ટી
|
૩
|
પો.કો.ડ્રા
|
ઇમામખાન સમશેરખાન બ.નં૪૭૭
|
એમ.ટી
|
ચકલાસી
|
૪
|
ઇ.મ.પો.કો.ડ્રા
|
રમેશભાઇ નટવરસિંહ બ.નં.૩૫૪
|
ચકલાસી
|
એમ.ટી
|
૫
|
પો.કો.ડ્રા
|
લાલાભાઇ ધુળાભાઇ બ.નં.૧૫૮
|
એમ.ટી
|
વીરપુર
|
૬
|
હેકો.ડ્રા.
|
મનજીભાઇ રઘાભાઇ બ.નં.૩૭૦
|
વીરપુર
|
એમ.ટી
|
૭
|
હેકો.ડ્રા.
|
મનુભાઇ કાભઇભાઇ બ.નં.૩૯૧
|
કઠલાલ
|
એમ.ટી
|
૮
|
પો.કો.ડ્રા.
|
રમેશભાઇ ઇશ્ચરભાઇ બ.નં.૫૨૩
|
એમ.ટી
|
કઠલાલ
|
૯
|
પો.કો.ડ્રા.
|
કાદરખાન કરીમખાન બ.નં.૫૬૩
|
એમ.ટી
|
લીંબાસી
|
૧૦
|
ઇ.મો.પો.કો.ડ્રા
|
પ્રમોદભાઇ પ્રભુદાસ બ.નં.૬૭૮
|
લીબાંસી
|
એમ.ટી
|
૧૧
|
પો.કો.ડ્રા.
|
વિનુભાઇ મંગળભાઇ બ.નં.૪૪૧
|
ક. ટાઉન
|
એમ.ટી
|
૧૨
|
પો.કો.ડ્રા.
|
ભરતભાઇ ફુલાભાઇ બ.નં.
|
ક.રૂરલ
|
ક.ટાઉન
|
૧૩
|
ઇ.મ.પો.કો.ડ્રા
|
કાનજીભાઇ ભેમાભાઇ બ.નં.૧૭૧
|
એમ.ટી
|
ક.રૂરલ
|
૧૪
|
ઇ.મ.પો.કો.ડ્રા.
|
દિલીપભાઇ લક્ષ્મણભાઇ બ.નં.૧૭૫
|
ડાકોર
|
એમ.ટી
|
૧૫
|
ઇ.મ.પો.કો.ડ્રા.
|
ફુલાભાઇ બુધાભાઇ બ.નં.૬૭૯
|
એમ.ટી
|
ડાકોર
|
૧૬
|
હે.કો.ડ્રા.
|
પૃથ્વીસિંહ બહાદુરસિંહ બ.નં.૫૫૯
|
એ.સી.બી નડીયાદ
|
ડાકોર
|
૧૭
|
એ.એસ.આઇ.ડ્રા.
|
પ્રભાતસિંહ જાલમસિંહ બ.નં.૭૧૬
|
ડાકોર
|
એમ.ટી
|
૧૮
|
પો.કો.ડ્રા.
|
મુબારકહુસેન જીવામીંયા બ.નં.૫૬૭
|
એમ.ટી
|
એ.સી.બી.નડીયાદ
|
૧૯
|
એ.એસ.આઇ.ડ્રા.
|
રામાભાઇ દેવાભાઇ બ.નં.૨૩૮
|
બાલાસિનોર
|
એમ.ટી
|
૨૦
|
હે.કો.ડ્રા.
|
મુસ્તુફાખાન મહંમદખાન બ.નં.૭૦૬
|
એમ.ટી.
|
બાલાસિનોર
|
૨૧
|
ઇ.મ.પો.કો.ડ્રા.
|
પ્રવિણસિંહ બાબુભાઇ બ.નં.૧૭૮
|
એમ.ટી.
|
બાલાસિનોર
|
(૪૧) ક્રમાંકઃમકમ/એસબી-૩/બદલ/૧૨૮૦૩/૦૯ તા.૮/૬/૦૯
ખેડા એમ.ટી ખાતે ફરજ બજાવતાં ડ્રા.પો.કો મહોબતસિંહ અભેસિંહ બ.નં.૪૩૩ નાઓની પદર ખર્ચે સી.પી.આઇ મહેમદાવાદ બદલી કરવામાં આવેલ છે.
(૪ર) ક્રમાંકઃમકમ/એસબી-૧/૧૩૦૧૪/૦૯ તા.૯/૬/૦૯
અત્રેની કચેરીના ઉપરોકત તા.૪-૫/૦૭/૦૮ ના હુકમથી અ.પો.કો ઇન્દ્રસિંહ નરપતસિંહ બ.નં.૯૨૫નાઓની કપઠવંજ ટાઉન પો.સ્ટેથી હંગામી ધોરણે ખેડા હેઙકવાર્ટર ખાતે બદલી કરવામાં આવેલ જે અંગે તેઓને રૂબરૂમાં સાંભળી તેઓને કપડવંજ ટાઉન ખાતે પરત મોકલી આપવા હુકમ કરવામાં આવે છે.
૩.શિક્ષાવિભાગ
(૬૪) ન.ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૨૫૨૮/૦૯ તા.૪/૬/૦૯
તમો અર્નામ એ.એસ.આઇ.ભીમસીંગ જીવાજી બ.નં.૧૦૯૭ નોકરી વસો પો.સ્ટે.નાઓએફ૨જમાંગંભી૨પ્રકા૨નીબેદ૨કારીતથાનિષ્કાળજીદાખવેલછેતેએવીરીતેકે,
તમો બાલાશિનોર પો.સ્ટે ફરજ બજાવતા હતા ત્યારે બાલાશિનોર પો.સ્ટે.ફ.ગુ.રનં.૧૮૯/૦૭ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,બી.પી.એકટ-૧૩૫ મુજબનો ગુનો તા.૮/૧૨/૦૭ ના રોજ નોધાયેલો હતો આ ગુનાની તપાસ તમોને સોપેલી તમોએ આ ગુનાના આરોપીને તા.૮/૦૬/૦૮ ના રોજ છમાસ બાદ અટક કરેલા અને તમારી બદલી મહેમદાવાદ પો.સ્ટે થતાં તા.૯/૦૬/૦૮ ના રોજ બાલાશિનોર પો.સ્ટે થી છુટા કરેલા પરંતુ આ ગુનાના તથા અન્ય ગુનાના કેસ કાગળો કોઇપણ અમલદારોને ચાર્જમાં સોપેલ ન હતા. પો.ઇન્સ.બાલાશિનોર તરફથી વી.એચ.એફ.એન.આર નં.૧૩ તા.૨૦/૦૬/૦૮, વી.એચ.એફ.એન.આર નં.૧૪ તા. ૨૪/૦૬/૦૮ તથા ઇમેલ નં.૫૮ તા.૨૯/૦૭/૦૮ થી તમોને જાણ કર્યા છતાં તમારી પાસેના કેસ કાગળો નો ચાર્જ સોપવા બાલાશિનોર પો.સ્ટે નહિ જઇ ફરજ માં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે.
ર/- આમ તમોએ તમારી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોય મુંબઇ પોલીસ શિક્ષા અને અપીલ-૧૯૫૬ ના નિયમોના નિયમ-૩ ની જોગવાઇ અનુસાર તમોને રૂ.૧૦૦૦/-(અંકે રૂપિયા હેક હજાર)રોકડ નાંણાંકિય દંડની શિક્ષા તથા તા.૦૯/૦૮/૦૮ થી તા.૧૪/૦૧/૦૯ સુધીનો ફરજ મોકુફીનો સમય ફરજ મોકુફી તરીકે કેમ ના ગણવો? તે અંગેની વંચાણ-૧ માં દર્શાાવેલ નંબરતારીખથી સી.કા.દનો આપવામાં આવેલ.
વિશેષ સમીક્ષાઃ-
અર્નામ એ.એસ.આઇ. ભીમસીંગ જીવાજી બ.નં.૧૦૯૭ નોકરી વસો પો.સ્ટેનાઓને ઉપરોકત સી.કા.દનોમાં જણાવ્યા પ્રમાણેની કસુર સબબ વંચાણ-૧માં દર્શાવેલ નંબર તારીખથી સી.કા.દનો આપવામાં આવેલ સાથે પુરાવા પત્રકની નકલો આપવામાં આવેલ.આ નોટિસ તેઓને પો.સ.ઇ વસો પો.સ્ટેનાઓ મારફતે તા.૦૧/૦૪/૦૯ ના રોજ બજવણી કરવામાં આવેલ છે. મજકુર એ.એસ.આઇ.એ તેમનો લેખિત બચાવ જવાબ વંચાણ-૨માં દર્શાવેલ નંબર તારીખથી અમોને. મોકલી આપેલ છે. જે વંચાણે લઇ મજકુર એ.એસ..આઇ ને રૂબરૂમાં રજુઆત માટે અત્રેની કચેરીએ તા.૨૦/૦૪/૦૯ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવેલ પરંતુ મજકુરે તા.૧૯/૦૪/૦૯ ના રીપોર્ટઆપી રૂબરૂમાં રજુઆત કરવા કોઇ ઇચ્છા ધરાવતા નથી. તેમ જણાવી રીપોર્ટ અત્રે મોકલી આપેલ છે. મજકુર લેખિતમાં કરેલ રજુઆત વ્યાજબી ન હોઇ અને રૂબરૂમાં કાંઇ કહેવા માંગતા ન હોઇ તેઓને ફરમાવેલ સી.કા.દનોમાં જણાવ્યા મુજબની કસુર સાબિત માની સી.કા.દનોમાં સુચવેલ શિક્ષા કરવાનો નિર્ણય લઇ નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવેલ છે.
આખરીહુકમઃ-
હુંહિમાંશુ શુકલપોલીસઅધિક્ષકખેડા-નડીયાદમુ.પો.શિક્ષાઅનેઅપીલના૧૯૫૬નાનિયમોનાનિયમ-૩માંમનેમળેલસત્તાનીરૂએ, અર્નામ એ.એસ.આઇ. ભીમસીંગ જીવાજી બ.નં.૧૦૯૭ નોકરી વસો પો.સ્ટે.નાઓને વંચાણ-૧થી ફરમાવેલ સી.કા.દનો સાબિત રહેતી હોઇ તમોને રૂ.૧૦૦૦/-(અંકે રૂપિયા એક હજાર પુરા) રોકડ રકમના દંડની શિક્ષા કરૂ છું તેમજ ફરજ મોકુફીનો સમય તા.૦૯/૦૮/૦૮થી ૧૪/૦૧/૦૯ સુધીનો ફરજ મોકુફી ગણવાનો હુકમ કરવામાં આવેલ છે.
તેઓ ઇચ્છેતો આ હુકમ મળ્યા તારીખથી દિન-૬૦માં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓને અપીલ કરી શકશે.
(૬૫) ન.ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૨૮૧૦/૦૯ તા.૮/૬/૦૯
તમો આ.પો.કો. હર્ષદભાઇ રતનસિંહ બ.નં.૬૪૦ નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓ વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના આક્ષેપ સબંધમાં ખાતારાહે પગલાં ભરવાનું નકકી કરવામાં આવે છે તે એવી રીતે કે,
તમોતા.૪/૫/૦૪થીતા.૧૨/૧૦/૦૪દિન-૧૬૧સુધીકોઈ૫ણઉપ્રીઅધિ.શ્રીનીપુર્વમંજુરીમેળવ્યાસિવાયમનસ્વી૫ણેપોતાનીફ૨જમાંગે૨હાજ૨૨હી.તા.૧૩/૧૦/૦૪નારોજફ૨જ૫૨હાજ૨થયેલછો.
૨/- તમોતા.૪/૫/૦૪થીફ૨જમાંગે૨હાજ૨૨હેતાપો.ઈન્સ.નડીયાદટાઉનનાએ (૧)જા.નં.૧૪૯૦/૦૪તા.૧૬/૪/૦૪ (૨)જા.નં.૨૧૯૩/૦૪તા.૨૫/૮/૦૪તથાજા.નં.૨૪૭૯/૦૪તા.૧/૧૦/૦૪નારોજબી.પી.એકટ.૧૪૫મુજબનીનોટીસોઈસ્યુકરી, ફ૨જ૫૨હાજ૨થવાસમજકરેલહોવાછતાંતમોમનસ્વી૫ણેગે૨હાજ૨૨હેલાઅનેફ૨જ૫૨હાજ૨થયેલાનહી.
૩/- પોલીસતાલીમશાળાજુનાગઢખાતેતા.૧૨/૧૨/૦૪થીએકમાસનોરીફ્રેશ૨તાલીમકોર્ષશરૂથતોહોયઆતાલીમકોર્ષમાંજવાતા.૧૧/૧૨/૦૪નારોજપો.ઈન્સ.શ્રી, નડીયાદટાઉનેછુટાકરેલાઅનેરી.પો.સ.ઈ.ખેડાહેકવા.નાએરાયફલસાથેનીસામગ્રીઈસ્યુકરી, જુનાગઢજવાતમોને૨વાનાકરેલા.આરીફ્રેશ૨કોર્ષપુર્ણથતાતા.૧૩/૧/૦૫નારોજપોલીસમાણસોનેજેતેજીલ્લામાં૫૨તક૨વામાંઆવેલ.૫રંતુતમોરીફ્રેશ૨તાલીમદ૨મ્યાનતા.૧૦/૧/૦૫થીગે૨હાજ૨૫ડેલાહોય, તમોનેરી.પો.સ.ઈ.ખેડાએઈસ્યુકરેલ૩૦૩રાયફલસાથેનાતાલીમાર્થીપોકોહાથીભાઈપુંજાભાઈસાથેજુનાગઢથી૫૨તમોકલવામાંઆવેલ.
તમોરીફ્રેશ૨કોર્ષનીએકમાસનીતાલીમમાંથીતા.૧૦/૧/૦૫થી૨૧/૧૨/૦૫સુધીદિન-૩૪૬ફ૨જમાંથીગે૨હાજ૨૫ડેલછો.તમોતા.૨૨/૧૨/૦૫નારોજફ૨જ૫૨હાજ૨થઈતા.૨૯/૧/૦૬સુધીફ૨જબજાવેલઅનેતા.૩૦/૧/૦૬થી૧૪/૨/૦૬સુધીગે૨હાજ૨૫ડેલા.ત્યા૨૫છીતા.૨૦/૩/૦૬થી૧૫/૬/૦૬સુધીદિન-૮૭ગે૨હાજ૨૨હેલા.
તમારોસર્વિસરેકોર્ડજોતાંતમોતમારીફ૨જદ૨મ્યાનનીચેજણાવ્યાપ્રમાણેફ૨જમાંથીમનસ્વી૫ણેગે૨હાજ૨૨હેલહતા.
(૧) તા.૬/૯/૦૩થી૭/૯/૦૩ દિન-૨વગ૨૫ગારી૨જા
(૨) તા.૧૦/૧૦/૦૩થી૧૩/૧૦/૦૩ દિન-૪વગ૨૫ગારી૨જા
(૩) તા.૩/૧૧/૦૩ દિન-૧વગ૨૫ગારી૨જા
(૪) તા.૮/૧૧/૦૩થી૧૪/૧૧/૦૩ દિન-૭વગ૨૫ગારી૨જા
(૫) તા.૮/૨/૦૪થી૯/૨/૦૨ દિન-૨વગ૨૫ગારી૨જા
(૬) તા.૮/૩/૦૪થી૯/૩/૦૪ દિન-૨વગ૨૫ગારી૨જા
(૭) તા.૧૩/૩/૦૪થી૧૨/૪/૦૪ દિન-૨વગ૨૫ગારી૨જા
(૮) તા.૨૧/૪/૦૪થી૨૨/૪/૦૪ દિન-૨વગ૨૫ગારી૨જા
(૯) તા.૧૯/૧૦/૦૪થી૧૬/૧૧/૦૪ દિન-૨૯રૂપાંતરીત૨જામંજુ૨
(૧૦) તા.૨૭/૧૨/૦૪થી૨૯/૧૨/૦૪ દિન-૩વગ૨૫ગારી૨જા
(૧૧) તા.૩૦/૧/૦૬થી૧૩/૨/૦૬ દિન-૧૫વગ૨૫ગારી૨જા
(૧૨) તા.૨૦/૩/૦૬થી૧૫/૬/૦૬ દિન-૮૭વગ૨૫ગારી૨જા
આમતમોઉ૫૨જણાવ્યામુજબવારંવા૨ફ૨જ૫૨થીગે૨હાજ૨૫ડેલાછો.પોલીસખાતાજેવાશિસ્તબઘ્ધબેડામાંસીકમેમોમેળવી, ઉ૫રીઅધિ.શ્રીની૨જા૫૨વાનગીમેળવી૨જા૫૨જવુંજોઈએતેમતમોજાણોછોછતાંઅવા૨નવા૨મનસ્વીરીતેલાંબાસમયસુધીગે૨હાજ૨૨હોછો.તમોનેથાણાઅધિ.શ્રીઓબી.પી.એકટ.૧૪૫મુજબનીનોટીસોઈસ્યુકરીસબંધીતપો.સ્ટે.મા૨ફતેબજવણીકરાવેલછે.છતાંનોટીસોનીઅવગણનાકરોછો.અનેઉ૫રીઅધિ.શ્રીનીમંજુરીસિવાયફ૨જ૫૨થીવિમુખ૨હેવાનીવર્તણુંકમાંકોઈજસુધારોથતોનથી.
૫/- તમોતા.૪/૫/૦૪થી૧૨/૧૦/૦૪સુધીદિન-૧૬૧અનેપોલીસતાલીમશાળાજુનાગઢખાતેરીફ્રેશ૨કોર્ષમાંથીતા.૧૦/૧/૦૫થી૨૧/૧૨/૦૫સુધીદિન-૩૪૬સુધીફ૨જમાંમનસ્વી૫ણેગે૨હાજ૨૨હેલછો.આબંનેસમયનીલાંબીગે૨હાજ૨નીયોગ્યનિકાલક૨વો૨હે.૫રંતુઆસમયમાંમનસ્વી૫ણેઉ૫રીઅધિ.શ્રીઓની૨જા૫૨વાનગીસિવાયતમોફ૨જ૫૨થીગે૨હાજ૨૨હેલહોયફ૨જપ્રત્યેનીગંભી૨પ્રકા૨નીબેદ૨કારીઅનેનિષ્કાળજીદાખવવાઅંગેખાતાકીય૫ગલાંલેવાવિચારેલછે.
વિશેષસમીક્ષાઃ-
આ.પો.કો હર્ષદભાઇ રતનસિંહ બ.ન.૬૪૦ નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓને ઉપરોકત તહોમતનામાંમાં જણાવ્યાં પ્રમાણેની કસુર સબબ આમુખ-૧ ની યાદીથી તહોમતનામુ આપવામાં આવેલ સાથે દસ્તાવેજી પુરાવા તથા સાહેદોના નિવેદનોની નકલો આપવામાં આવેલ. ત્યારબાદ કસુરદાર વિરૂધ્ધની ખાતાકીય તપાસ ધોરણસરની આગળ ચલાવવા સારૂ આમુખ-૨ નાહુકમથી પ્રિ.ઓ.તરીકે ના.પો.અધિ.શ્રી મુ.મથક ખેડા-નડીયાદનાઓની નિમણુંક કરી કાગળ મોકલી આપવામાં આવેલ પ્રિ.ઓશ્રી એ કાગળોની ચકાસણી કર્યા બાદ કસુરદારને ખાતાકીય તપાસના નિયમોનુસાર તમામ સવલતો આપી..બચાવમિત્રની હાજરીમાં સાહેદો તપાસી તપાસવામાં આવેલ સાહેદોની ઉલટ તપાસ કરવાની પુરતી અને વ્યાજબી તક આપવામાં આવેલ છે. કસુરદારને બચાવ સાહેદો રજુ કરવા અને આખરી બચાવ નિવેદન રજુ કરવા પુરતી તક અને સમય આપવા છતાં રજુ નહી કરતાં બચાવ નામાની ગેરહાજરીમાં પ્રિ.ઓ.શ્રી ને સમીક્ષા લખવાની ફરજ પડેલ છે. આમ પ્રિ.ઓ એ સમીક્ષા સુધીની ખા.ત. પુર્ણ કરી વંચાણ-૩ ના પત્રથી સમીક્ષા સાથે ના ખા.ત.ના કાગળો અમોને મોકલી આપેલ છે. જે અમોએ કાળજી પુર્વક વંચાણે લીધેલ છે.
પ્રિ.ઓએ આ ખા.ત.માં કુલ-૯ સરકાર પક્ષના સાહેદોને તપાસવામાં આવેલ છે. અને ચાલુ કામે થયેલ સાહેદોની જુબાની અને રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવઓથી પડેલ પુરાવા આધારે તહોમતનામાની સાબીતી/ ના સાબિતી માટે પ્રિ.ઓ.શ્રીની સમીક્ષા કુલ-પાંચ નિર્ણાયક મુદ્દાઓ ઉપસ્થિત થયેલ છે.
મુદ્દા.ન.૧- કસુરદાર આ.પો.કો. હર્ષદકુમાર રતનસિંહ બ.ન.૬૪૦ નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટેમાં સને-૨૦૦૪ માં ફરજ બજાવતા હતા અને હાલ પણ ફરજ બજાવે છે.?
મુદ્દા.ન-૨– મુદ્દા ન.૧ માં જણાવ્યા મુજબ તેઓની નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટેમાં આ.પો.કો. તરીકે હતી?
મુદ્દા.ન.-૩ – કસુરદાર નડીયાદ ટાઉન પો.સ્ટેમાં આ.પો.કો. તરીકે ફરજ બજાવતાં હતા આ વખતે તેઓ તા.૪/૫/૦૪ થી તા.૧૨/૧૦/૦૪ સુધી દિન-૧૬૧ તથા રીફ્રેસર કોર્ષમાંથી તા.૧૦/૧/૦૫ થી તા.૨૧/૧૨/૦૫ દિન-૩૪૬ તથા તા.૨૦/૩/૦૬ થી ૧૫/૬/૦૬ દિન-૮૭ તથા તુટક તુટક કુલ-૬૬૩ દિવસ ફરજ ઉપરથી ગેરહાજર પડેલ છે.?
મુદ્દા.ન.૪ – મુદ્દા ન.૩ માં જણાવ્યાં અનુસાર કસુરદાર આ.પો.કો તરીકે જવાબદાર પોલીસ અમલદાર હોવા છતાં તહોમતમાં જણાવ્યાં મુજબ કોઇ પણ ઉપરી અધિકારીશ્રીને જાણ કર્યા સિવાય મનસ્વીપણે ગેરહાજર પડેલ અને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્ક્રીયતા દાખવેલ છે?
મુદ્દા.ન.પ– મુદ્દા.ન. ૧ થી ૩ માં જણાવ્યા અનુસાર કસુરદાર ગેરહાજર પડેલ દરમ્યાન કોઇ શીક મેમો મેળવેલ કે કોઇ ઉપરી અધિકારીશ્રીની રજા / પરવાનગી / મેળવેલ હતી ?
ઉપરોકત મુદ્દાઓ અંગે સરકારી સાહેદશ્રી અ.હેઙકો પંકજભાઇ બેચરભાઇ બ.ન.૧૨૧૯ સ.સા.એ.એસ.આઇ શ્રી રામાભાઇ દાનાભાઇ બ.ન.૨૯૬ સસાહેદશ્રી એ.એસ.આઇ.રઇજીભાઇ સોમાભાઇ બ.ન.૬૯૦ સસાહેદશ્રી અ.હેઙકો ભવાનસિંહ બાબરભાઇ બ.ન.૩૭૬ સ.સાહેદશ્રી એસ.એમ.પટેલ રી.પો.સ.ઇ.ખેડા હેડકવાર્ટર સાહેદશ્રી અહેઙકો.ગમનસિંહ બેચરસિંહ બ.ન.૧૨૮૯ સાહેદશ્રી હાથીભાઇ પુજાભાઇ બ.ન.૬૬૬ સાહેદશ્રી અ.પો.કો.કાનસિંહ ફતેસિંહ બ.ન.૧૪૮૩નાઓની પ્રિ.ઓ સમક્ષ થયેલ જુબાની જોતાં અને રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓથી કસુરદારને ફરમાવેલ તહોમતનામાને સંપુર્ણ સમર્થન મળતુ હોઇ પ્રિ.ઓશ્રી એ સાબિત માનેલ છે. કસુરદારને નોટીસો બજવવા છતાં હાજર થયેલ ન હતા. અને ઉપર જણાવેલ મુજબ વારંવાર ફરજ પરથી ગેરહાજર પડેલા હતા અને પોલીસ ખાતા જેવા શિસ્તબંધ બેડામાં સીક મેમો મેળવી ઉપરી અધિકારીની રજા પરવાનગી મેળવી રજા ઉપર જવું જોઇએ તેમ જાણતા હોવા છતાં અવાર-નવાર મનસ્વી રીતે લાંબા સમય સુધી ગેરહાજર રહેલ હોય અને તમોને થાણા અધિ.શ્રી એ બી.પી.એકટ-૧૪૫ મુજબની નોટીસો ઇસ્યુ કરી સબંધીત પો.સ્ટે મારફતે બજવણી કરાવેલ હતી છતા નોટીસની અવગણના કરી ઉપરી અધિકારીશ્રીની મંજુરી સિવાય ફરજ ઉપરથી ગેરહાજર રહેવાની વર્તણુક માં કોઇ સુધારો ન થયેલ હોય તેમજ ખાતાકીય તપાસ દરમ્યાન પોતે કોઇ મેડીકલ રીપોર્ટ કે ગેરહાજર રહેવા બાબતે કોઇ કારણ કે કોઇ દસ્તાવેજી પુરવા રજુ કરેલ નથી. જેથી દસ્તાવેજી પુરાવાઓ જોતાં કસુરદાર વિરૂધ્ધનું તહોમતનામુ સંપુર્ણ સાબીત રહે છે જેથી કસુરદાર પોતે કોઇપણ ઉપરી અધિ.શ્રી ને જાણ કર્યા સિવાય મનસ્વી પણે ગેરહાજર પડી ફરજમાં ગંભીર બેદરકારી દાખવેલાનું સમગ્ર ખાતાકીય તપાસ દરમ્યાન ફલીત થતું હોઇ પ્રિ.ઓશ્રીએ કસુરદારને ફરમાવેલ તહોમતનામું નિઃશંક પણે સાબીત માનેલ છે.જે પ્રી.ઓશ્રીના સમીક્ષા અહેવાલ સાથે સહમંત થઇ કસુરદાર આ.પો.કો હર્ષદભાઇ રતનસિંહ બ.નં.૬૪૦ નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓને વંચાણ-૧ની યાદીથી ફરમાવેલ તહોમતનામું સાબિત રહેતું હોઇ વંચાણ-૪ માં દર્શાવેલ નંબર તારીખથી તેઓને પોલીસ દળમાંથી ‘‘ બરતરફ(ડીસમીસ) કેમ ન કરવા તે અંગેની શિક્ષા સુચવતી કારણ દર્શક નોટિસ આપવામાં આવેલ સાથે પ્રિ.ઓશ્રીએ લખેલ સમીક્ષાની નકલ આપવામાં આવેલ છે. આ નોટિસ તેઓને પો.ઇન્સશ્રી નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓ મારફતે તા.૧૩/૦૪/૦૯ના રોજ બજવણી કરવામાં આવેલ છે. મજકુર આપોકોએ મજકુરે કા.દ.નોટિસનો લેખિત બચાવ જવાબ રજુ કરવા દિન-૧૦ની મુદતની માંગણી કરતો રીપોર્ટ તા.૨૦/૦૪/૦૯ થી અત્રે મોકલી આપતાં આ કચે.રીના યાદી ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૯૪૮૧/૦૯ તા.૨૩/૦૪/૦૯ અન્વયે દિન-૧૦ની મુદત આપી તા.૦૪/૦૫/૦૯ સુધીમાં બચાવ જવાબ રજુ કરવા પો.ઇન્સ નડીયાદ ટાઉન મારફતે સમજ કરતાં મજકુર પો.કોને તા.૨૫/૦૪/૦૯ ના રોજ સમજ કરવામાં આવેલ ત્યારબાદ મજકુર પો.કોએ ફરીથી બચાવ જવાબ રજુ કરવા દિન-૧૦ની મુદત આપવા તા.૦૧/૦૫/૦૯ થી રીપોર્ટ આપતાં આ કચેરીનાં તા.૨૨/૦૫/૦૯ના ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/બજવણી/૧૧૫૦૭/૦૯ થી મંજુરી આપવામાં આવેલ જેની બજવણી તેઓને તા.૨૩/૦૫/૦૯ ના રોજ કરવામાં આવેલ ત્યારબાદ મજકુર આપોકોએ તેમનો લેખિત બચાવ જવાબ વંચાણ-૫માં દર્શાવેલ નંબર તારીખથી અમોને મોકલી આપેલ છે. જે અમોએ તંદુરસ્તપણે કાળજીપૂર્વક વંચાણે લીધેલ છે.
કસુરદાર આપોકો હર્ષદભાઇ રતનસિંહનાઓએ તેમના લેખિત બચાવ જવાબમાં જણાવેલ છે કે અમો કસુરદારનું ગામ ડાકોર પો.સ્ટેના ભદ્રાસા ગામ આવેલું છે. ત્યાં પોતાના ચાર બાળકો તથા પોતાની પત્ની સાથે રહું છું વતનમાં એક વીધુ જમીન પણ નથી. તેમજ જીવન નિર્વાહ માટેના કોઇ દુધાળા પશું પણ નથી.. પોતાના ઓછા પગારમાં કુંટુંબનું ભરણ પોષણ થતું નહિ હોવાથી પોતાની પત્ની લગ્ન થયા ત્યારથી જ ભદ્રાસા ગામે છુટક ખેતીની મજુરી કરીને ઘર ચલાવતી હતી. પોતાની આર્થિક પરિસ્થિતિ બહું જ ગરીબીની છે. પોતાની પત્નીની મજુરીના તેમજ પોતાના પગારના પૈસાથી બાળકોનું ભરણ પોષણ અને અભ્યાસ પાછળ ખર્ચ કરતા હતા અને હજીપણ તેમના ભણતર માટે ખર્ચ થઇ રહયો છે.
પોતાની પત્ની વિધ્યાબેન ગયા સાતેક વર્ષ ઉપર તેમનું મગજ અસ્થિર થતાં ગાંડા થઇ ગયેલા પોતે ખાનગી વૈધ તથા હકીમ તથા ભુવા જાગરીયા પાસે દવા કરાવેલી પરંતુ કોઇ ફેર પડેલો નથી. ગયા પાંચ વર્ષ ઉપર ઉનાળામાં તેણીને વધુ ગાંડપણ આવેલ તેણી ગામમાં આવતા જતા લોકોને ગાળો બોલી પથ્થરો મારતી હતી. ધરેથી રાત મધરાતના બહાર નીકળી જઇ ગામમાં મોટેથી બબડતી લોકોને ગાળો બોલી ભયભીત કરતી હતી. છોકરાની ચોપડીઓ ચુલામાં બાળી મુકતી હતી કેટલીક વખત આત્મહત્યા કરવા એકલી જ રાત મધરાતના દોડી જતી હું તથા પોતાની મોટી દીકરી તેણીને પકડી લાવી ધરમાં પુરી રાખી બહારથી સાંકળવાસી પોતાના બાળકો અને હું ધરની બહાર બેસી રહેતા હતા ધરમાં પોતાની પત્ની તોડફોડ કરતી હતી. જેથી બાળકોની દેખભાળ કરવા તેમજ પોતાની પત્નીને સાચવી રાખવા પોતાને ચોવીસેય કલાક તેણીની પાસે હાજર રહેવું જરૂરી હતું. તેથી જ પોતે તા.૦૪/૦૫/૦૪ થી તા.૧૨/૧૨/૦૫ અને તા.૧૦/૦૧/૦૫ થી તા.૨૧/૧૨/૦૫ સુધી પોતાની ફરજ પર ગેર હાજર હતો.
ગેરહાજરી દરમ્યાન પોતાના ગામના સરપંચ તથા હું નડીયાદ પો.સ્ટેમાં પો.સ.ઇ.સાને મળેલા તેઓશ્રીને પોતાની પત્ની મગજની અસ્થિરતા અંગેની બધી જ વાત કરેલી તેણીને ગાંડાનાં હોસ્પિટલમાં મોકલવા લખાણ કરી આપવા જણાવેલ પરંતુ તેઓશ્રીએ કહેલું કે ભદ્રાસા ગામ મારી હદમાં નથી. ગાંડાની હોસ્પિટલમાં લઇ જશો એટલે ડોકટર તેણીને દાખલ કરશે જ. તેમ કહેવાથી પોતે પાછા ભદ્રાસા ગયેલા અને અઠવાડિયા પછી તેણીને મરોલી હોસ્પિટલામાં સારવાર માટે લઇ ગયેલા ત્યાં હોસ્પિટલના સંચાલકોએ દર મહિને પૈસા ભરવા પડશે. તેમ કહેલું પોતાની પાસે પૈસાની સગવડ ન હતી. ભવિષ્યમાં પૈસા મળી શકે તેમ ન હતું. જેથી પોતાની પત્નીને ઘરે લઇ આવેલા.
ઉપર જણાવ્યા મુજબ પોતે ટેન્શનમાં હતા છતાં તા.૧૨/૧૨/૦૪ થી પોલીસ તાલીમ શાળા જુનાગઢ ખાતે એક માસનો રીફ્રેશર કોર્ષ શરૂ થતો હોય કોર્ષમાં જવા તા.૧૧/૧૨/૦૪ ના રોજ પોતાને નડીયાદ ટાઉન પો.સ્ટેથી છુટો કરેલો પોતે જુનાગઢ ખાતે કોર્ષમાં ગયેલા તા.૦૭/૦૧/૦૫ ના રોજ પોતાની મોટી દીકરી જુનાગઢ પોતાની પાસે આવેલી અને કહેલું કે મમ્મી બહું જ તોફાન કરે છે. ગાંઠતી નથી. તેમ કહેતાં પોતે પ્રીન્સીપાલ સા.ને રજાનો રીપોર્ટ આપેલો દિન-૨ની રજા મંજુર કરતાં તા.૦૮/૦૧/૦૫ ના રોજ પોતાના ગામે ઘરે આવેલો ત્યારથી એટલેકે તા.૧૦/૧૨/૦૫ થી તા.૨૧/૧૨/૦૫ સુધી સતત પોતાની પત્ની પાસે હાજર રહી તેણીને કબ્જામાં રાખી તેણીની તથા બાળકોની સેવા ચાકરી કરેલ આ દરમ્યાન તેણીને. ૫૦ ટકા ફેર પડેલાનું જણાતાં તા.૨૧/૧૨/૦૫ પછી પોતાની ફરજ ઉપર હાજર થયેલ છું.
ગયા ત્રણ વર્ષથી પોતાની પત્ની સંપૂર્ણ સ્વસ્થ થયેલા છે. અને તેથી તા.૧૬/૦૬/૦૬ થી અત્યાર સુધી પોતાની ફરજ નિયમિત પણે કરેલ છે. હવે પછી કોઇપણ દિવસ પોતે ફરજ ઉપર ગેર હાજર પડીશ નહિ તે માટેની ખાતરી આપું છું. પોતાની ગેરહાજરની રજા બિન પગારી મંજુર કરી ફરજ ઉપર ચાલુ રાખવા હુકમ કરવા અરજ કરેલ છે. અને આખરી નિર્ણય લેતાં પહેલાં રૂબરૂમાં સાંભળવા અરજ કરેલ છે. મજકુરને પોતાની રૂબરૂ સાંભળવાની વિનંતી અનુસાર તેઓને તા.૦૩/૦૬/૦૯ ના રોજ રૂબરૂમાં મૌખિક સાંભળવામાં આવેલ છે.
મજકુર પો.કોએ રૂબરૂની મૌખિક રજુઆતમાં જણાવેલ છે કે ગેર હાજર રહેવાનું કારણ પોતાની ધર્મ પત્નીની બિમારી છે.આનું કોઇ સર્ટી હું રજું કરી શકતો નથી. અને કોઇ દિવસે હું ગેર હાજર કોઇ કારણસર રહયો નથી.
મજકુર પો.કોનો લેખિત બચાવ જવાબ અને રૂબરૂની રજુઆત/કારણ વ્યાજબી જણાતાં ન હોઇ તેઓને ફરમાવેલ તહોમતનામું કારણદર્શક નોટિસ સાબિત રહેતું હોઇ મજકુરને કા.દનો માં સુચવેલ શિક્ષા કરવા ના નિર્ણય ઉપર આવી નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવેલ છે.
આખરીહુકમઃ-
હુંહિમાંશુ શુકલપોલીસઅધિક્ષકખેડા-નડીયાદમુ.પો.શિક્ષાઅનેઅપીલના૧૯૫૬નાનિયમોનાનિયમ-૩માંમનેમળેલસત્તાનીરૂએ, આ.પો.કો.હર્ષદભાઇ રતનસિંહ બ.નં૬૪૦ નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટે.નાઓનેવંચાણ-૧/૪ થી ફ૨માવેલતહોમતનામું/ કારણદર્શક નોટીસ સાબિત રહેતી હોઇ તેઓને આ હુકમ મળ્યા તારીખથી પોલીસ દળમાંથી ‘‘બરતરફ‘‘ (ડીસમીસ) કરવાની શિક્ષા કરવામાં આવેલ છે...
તેઓ ઇચ્છે તો આ હુકમ મળ્યા તારીખ થી દિન-૬૦ માં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓને અપીલ કરી શકશે.
૪. ઈજાફા/ બઢતી
(૫૧) --------------------------નીલ-----------------------
૫. ઈનામ
(૩૮) ----------નીલ--------------
(૬)રાજીનામુ/નિમણુક/નિવૃતિવિભાગ
(૬૦) ન.ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૨૫૨૯/૦૯ તા.૪/૬/૦૯
તમો આર્મ.હેકો રતિલાલ ક્રિષ્નાભાઇ બ.ન.૪૩૭ હાલ ફ૨જ મોકુફ ખેડા હેડકવાર્ટર નાઓ જયારે નડીયાદ ટાઉન પો.સ્ટે.માં ફ૨જ બજાવતા હતા ત્યારે તા.૬/૩/૦૯ ના રોજ કૈદી પાર્ટી ની ફરજ ઉપર ગયેલા નહિ તે ફરજ ઉપર નહિ જવા અંગે પો.ઇન્સશ્રી કે પી.એસ.ઓને જાણ કરેલ નહિ. તમારી કેદી પાર્ટીની ફરજ અંગે તિજોરી ગાર્ડના અ.પો.કો. સુરેશ ઉદેશસિંહને તમો અમદાવાદ જવાનું જણાવેલ પરંતુ પી.એસ.ઓ કે પો.ઇન્સશ્રી ને જાણ કરેલ નહિ અને કેદી પાર્ટી જેવી અગત્યની ફરજ બજાવવાની ટાળી ગેરહાજર રહી ફરજ પ્રત્થે બેદરકારી દાખવેલ હોય તમોને વંચાણ-૧ વાળા હુકમથી હુકમ મળ્યા તારીખ ૧૬/૦૩/૦૯ થી ફરજ મોકુફી હેઠળ મુકેલ અને ફરજ મોકુફી નું હેડકવાર્ટર ખેડા નકકી કરેલ.
૨/- તમોને આજ રોજ તા.૨૯/૦૫/૦૯ના રોજ રૂબરૂ સાંભળતાં તમારી પુત્રીને કેન્સર હોવાથી આર્થિક રીતે પાયમાલ થઇ ગયાનું અને શારિરીક/માનસીક રીતે ભાંગી પડેલ હોવાનું જણાવી ફરજમાં પુનઃનિયુકત કરવા વિનંતી કરતાં તમારો ફ૨જ મોકુફીના કેસ રીવ્યુ કરી હુકમ મળ્યા તારીખથી ફરજમાં પુનઃનિયુકત ક૨વામાં આવે છે. અને ’’ખેડા હેઙ કવા’’ખાતે નિમણુક ક૨વામાં આવે છે.
૩/- તેઓનો ફ૨જ મોકુફીના સમયનો નિકાલ તેઓ વિરૂઘ્ધની ખાતાકીય તપાસમાં આખરી નિર્ણય થયેથી ક૨વામાં આવશે.
(૬૧) ન.ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૨૮૩૨/૦૯ તા.૮/૬/૦૯
તમો આર્મ.હેકો ઇનાયતખાન જમીયતખાન બ.ન.૪૨૫ હાલ ફ૨જ મોકુફ ખેડા હેડકવાર્ટર નાઓ જયારે નડીયાદ ટાઉન પો.સ્ટે.માં ફ૨જ બજાવતા હતા ત્યારે તા.૬/૩/૦૯ ના રોજ કલાક.૧૦/૦૦ વાગ્યે કૈદી પાર્ટી ની ફરજ ઉપર ગયેલા નહિ. નોકરી બોર્ડ ઉપર નોકરી લખાયેલ હતી તેમ છતાં નોકરી પર ગયેલ ન હતાં. કેદી પાર્ટી જેવી મહત્વની ફરજમાં ગેર હાજર રહી ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ હોય તમોને વંચાણ-૧ વાળા હુકમથી હુકમ મળ્યા તારીખ ૧૬/૦૩/૦૯ થી ફરજ મોકુફી હેઠળ મુકેલ અને ફરજ મોકુફી નું હેડકવાર્ટર ખેડા નકકી કરેલ.
૨/- તમોને તા.૨૮/૦૫/૦૯ના રોજ રૂબરૂ સાંભળતાં પોતે તા.૦૬/૦૩/૦૯ના સવારે કલાક.૦૮/૦૦ વાગ્યે કોલેજ ગાર્ડની ફરજ ઉપરથી ઉતરેલા અને પોતાને આ.હેકો માવસીંગ ઉદેસીંગ બ.નં.૩૮૪નાઓએ ગાર્ડ ઉપરથી છોડાવેલા. અમોને ગાર્ડ ડયુટી પૂર્ણ થયા પછી કઇ નોકરી છે અને કયાં જવાનું છે. તેવી પો.સ્ટેથી કોઇ જાણ થયેલ ન હતી. પોતાને કેદી પાર્ટી ની ફરજ ની જાણ થઇ હોત તો ફરજ ઉપર ગયા હોત. તેવી રજુઆત કરતાં મજકુર પો.કોની રજુઆત મુજબ આ.હેકો માવસીંગ ઉદેસીંગ બ.નં.૩૮૪ તથા હાજરી માસ્તરથી ખાતરી કરતાં ખરેખર તેઓને કેદી પાર્ટીમાં જવાની સમજ થયેલ ન હતી. મજકુર પો.કોએ ફરજમાં નિયુકત કરવા વિનંતી કરતાં તેઓનો ફ૨જ મોકુફીના કેસ રીવ્યુ કરી હુકમ મળ્યા તારીખથી ફરજમાં પુનઃનિયુકત ક૨વામાં આવે છે. અને નડીયાદ ટાઉન પો.સ્ટે’’ ખાતે નિમણુક ક૨વામાં આવે છે.
૩/- મજકુર પો.કોને નોકરીની સમજ થયેલ ન હોવાથી તેઓની ફરજ પ્રત્યેની કોઇ નિષ્કાળજી હોવાનું જણાયેલ નથી.જેથી તેઓના ફ૨જ મોકુફીના સમયનો નિકાલ હવે પછી કરવામાં આવશે.
સહી/
(કે.એચ.ઉડવીયા)
કચેરીઅધિક્ષક
પોલીસઅધિક્ષકનીકચેરી
ખેડા-નડીયાદ
પ્રતિ,
જિલ્લાનાતમામપોલીસઅમલદારોત૨ફ/તમામ સી.પી.આઇ.
રીપોસઈખેડાહેકવા./તમામશાખા
નકલ૨વાનાઃ-મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ
ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ
હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી.
પોલીસ અધિક્ષકનીકચેરીખેડા-નડીયાદ
જિલ્લાપોલીસગેઝેટનં.૨૪/૨૦૦૯
તા.૧૧/૦૬/૦૯થી૧૭/૦૬/૦૯સુધી
૨જાવિભાગ
(૪૫) ------------------- નીલ ------------------
૨. બદલી વિભાગ
(૪૩) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી-૧/૧૩૮૪૫/૦૯ તા.૧૬/૬/૦૯
ખેડા ટાઉન પો.સ્ટે.ખાતે ફરજ બજાવતાં અ.પો.કો.ફુલાભાઇ પુનમભાઇ બનં.૧૪૯૬ નાઓની તાત્કાલીક અસરથી વહીવટી કારણોસર જાહેરહીતમાં લીંબાસી પો.સ્ટે.ખાતે બદલી કરવામાં આવે છે.
૩.શિક્ષાવિભાગ
(૬૬) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૩૨૭૧/૦૯ તા.૧૨/૬/૦૯
તમો અનાર્મ એ.એસ.આઇ. પ્રવિણચંદ્ર ભવાનીશંકર બ.નં.૧૩૪૪ નોકરી ખેડા હેઙકવા નાઓ વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના આક્ષેપ સબંધમાં ખાતારાહે પગલાં ભરવાનું નકકી કરવામાં આવે છે તે એવી રીતે કે,
તમોખેડાહેકવા.માંફ૨જબજાવોછો.તમોતા.૯/૫/૦૭થીહકક૨જા૫૨હતા.આસમયદ૨મ્યાનતા.૨૫/૫/૦૭નારોજપોતાનામાતાબિમા૨હોયઅનેપોતાનામુળગામ-ઠાસરાંમુકામે૨હેતાહોયતેઓનીખબ૨જોવામાટેરાંતનાઆઠેકવાગેઠાસરાંગયેલહતાતા.૨૬/૫/૦૭નારોજસવા૨નાઆશરેસાડાદશેકવાગ્યાનાસુમારેતમોતમારાંફળીયામાં૨હેતાનર્મદાબેનતેમનુભાઈભીખાભાઈજોષીની૫ત્નીનાઘરેજઈખોટીફરીયાદઅમારાંવિરૂઘ્ધમાંકેમકરીતેમકહીગાળોભાંડતાંસામસામેબોલાચાલીથયેલઅનેસામા૫ક્ષનામાણસો (૧)પ્રવિણભાઈમનુભાઈજોષી (૨)મહેશભાઈમનસુખભાઈજોષી (૩)મુકેશભાઈકાંતીલાલજોષી (૪)નરેશભાઈકાંતીભાઈ (૫)ભુરીયોમનુભાઈ (૬)નર્મદાબેનમનુભાઈજોષીતમામજોષીફળીયાઠાસરાંસાથેમારાંમારીકરેલ.
આમતમોએફ૨જમાંગંભી૨પ્રકા૨નીબેદ૨કારીઅનેનિષ્કાળજીતેમજપોલીસખાતાનાનશોભેતેવુંકૃત્યકરેલછે.
વિશેષ સમીક્ષાઃ-
અનાર્મ એ.એસ.આઇ.પ્રવિણચંદ્ર ભવાનીશંકર બ.ન.૧૩૪૪ નોકરી ખેડા હેડકવા.હાલ નડીયાદ પશ્ચિમ પો.સ્ટેનાઓને ઉપરોકત તહોમતનામામાં જણાવ્યાં મુજબની કસુર સબબ આમુખ-૧ ની યાદીથી તહોમતનામું આપવામાં આવેલ સાથે દસ્તાવેજી પુરાવા તથા સાહેદોના નિવેદનોની નકલો આપવામાં આવેલ ત્યારબાદ એ.એસ.આઇ.મજકુર વિરૂધ્ધની ખાતાકીય તપાસ ધોરણસરની આગળ ચલાવવા સારૂ આમુખ-૨નાહુકમથી પ્રિ.ઓ.તરીકે સી.પી.આઇ.શ્રી ડાકોરનાઓની નિમણૂક કરી કાગળો પ્રિ.ઓ.શ્રી ને મોકલી આપવામાં આવેલ. પ્રિ.ઓશ્રીએ કાગળોની ચકાસણી કરી કસુરદારને ખાતાકીય તપાસ ના નિયમોનુસાર તમામ સવલતો આપી બચાવ મિત્રની હાજરીમાં સાહેદો તપાસી તપાસવામાં આવેલ સાહેદોની ઉલટ તપાસ કરવાની પુરતી અને વ્યાજબી તક આપી થયેલ સાહેદોના નિવેદનો નકલો જે તે વખતે આપવામાં આવેલ. આમ પ્રિ.ઓશ્રી એ કસુરદાર વિરૂધ્ધ ખા.ત.પ્રવર્તમાન નિયમોનુસાર ચલાવી સમીક્ષા સુધીની પુરી કરી આમુખ-૩ ના પત્રથી સમીક્ષા સાથેના ખા.ત.ના કાગળો અમોને મોકલી આપેલ છે. જે અમોએ કાળજી પુર્વક વંચાણે લેવામાં આવેલ છે.
પ્રિ.ઓશ્રી એ આ ખા.ત.માં કુલ-૧૫ સરકારપક્ષે સાહેદો તપાસવામાં આવેલ છે. અને બે બચાવપક્ષના સાહેદો તપાસવામાં આવેલ છે. ચાલુ કામે થયેલ સાહેદોના નિવેદનો અને રજુ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓથી પડેલ પુરાવા આધારે પ્રિ.ઓશ્રીની સમીક્ષામાં તહોમતનામાની સાબીતી/નાસાબીતી માટે ના દશ નિર્ણાયક મુદ્દાઓ ઉપસ્થિત થયેલ છે.
મુદ્દા.ન.૧ઃ- કસુરદાર ખેડા-નડીયાદ પોલીસ દળમાં ફરજ બજાવતાં હતા?
ઉપરોકત મુદ્દા અંગે ચાલુ કામે થયેલ સાહેદોના નિવેદનોથી તેમજ રેકર્ડો પુરાવાથી સમર્થન મળતુ હોઇ અને કસુરદારે આ મુદ્દા અંગે ચાલુ કામે કોઇ વાંધો ઉઠાવેલ ન હોઇ પ્રિ.ઓશ્રી એ મુદ્દા.ન.૧ સાબીત માનેલ છે.જે પ્રિ.ઓશ્રીના તારણો/ મંતવ્યોઅમોને સ્વીકાર્ય છે.
મુદ્દા.ન.૨ ઃ- કસુરદાર થયેલ તકરાર ના બનાવના સ્થળે તારીખ અને ટાઇમે પોતાની ફરજ ઉપર
હાજર હતા?
મુદ્દા.ન.૩ ઃ- કસુરદાર પોતાના ગામે ઠાસરા મુકામે બનાવના સમયે તારીખ ટાઇમે હાજર હતા?
મુદ્દા.ન.૪ઃ- કસુરદારને સામાવાળાઓ વચ્ચે તકરાર તોફાન થયેલ છે. ?
મુદ્દા.ન.૫ ઃ- કસુરદાર અને સામાવાળાઓ વચ્ચે થયેલ તકરારમાં કસુરદાર સામેલ હતા ?
મુદ્દા.ન.૬ઃ- કસુરદારનું આ બનાવની એફ.આઇ.આરમાં નામ છે ?
મુદ્દા.ન.૭ ઃ- કસુરદારને તેમના વિરૂધ્ધના ગુનાના કામે અટક કરેલ છે.?
મુદ્દા.ન.૮ઃ- કસુરદારને તકરારમાં ઇજા થયેલી ?
મુદ્દા.ન.૯ઃ- કસુરદારે તકરારમાં બીજાઓને ઇજાઓ પહોચાડેલી ?
મુદ્દા.ન.૧૦ઃ- કસુરદારને આપેલ આરોપનામા મુજબ તેમના વિરૂધ્ધમાં સાહેદોએ સમર્થન આપેલ
છે?
ઉપરોકત મુદ્દાઓ અંગે સાહેદ ન.૧ કે જેઓ પંચ તરીકે છે અને સાહેદ કંચનભાઇ મનોજભાઇ જોષીનાઓ કસુરદારના કુટુંમ્બના હોવાથી તેમને બચાવ કરવા સારૂ જણાવતાં હોઇ ફરી ગયેલા સાહેદ તરીકે પ્રિ.ઓશ્રી એ જાહેર કરેલ છે. જયારે સાહેદ ન.૨ થી ૧૫ સુધીના સોહેદોએ પ્રિ.ઓ સમક્ષના નિવેદનોમાં તહોમતનામાને સમર્થન કર્તા હકીકત જણાવેલ છે કસુરદાર પોલીસ ખાતામાં ફરજ બજાવે છે અને બનાવ વખતે પોતે સ્થળ ઉપર હાજર હતા. તે ફરીયાદમાં તથા સાહેદોના નિવેદનોથી સમર્થન મળેલ છે. કસુરદાર પોલીસ માં ફરજ બજાવતા હોય અને પોતે હકક રજા ઉપર છુટા થયેલા અને પોતાના વતનમાં તા.૨૫/૬/૦૭ ના રોજ ગયેલા અને તેજ દિવસે આ બનાવ બનેલો છે તે મુદ્દા.૧ પુરવાર થાય છે. કસુરદાર ઝધડામાં હતા જેથી તેઓને ઇજાઓ થયેલ છે. અને તેઓએ ઠાસરા રેફરલ હોસ્પીટલમાં તેમજ નડીયાદ સીવીલમાં સારવાર લીધેલ છે તે ઉપરથી ફલીત થાય છે કે તેઓ તકરારમાં સામેલ હતા તે નિશંકપણે સાબીત થાય છે જેની સારવારના સર્ટીફીકેટ સંપુર્ણ સમર્થન આપે છે. કસુરદારનાઓને ફ.ગુ.ર.ન.૯૦/૦૭ ઇ.પી.કો. કલમ. ૧૪૭, ૧૪૮,૧૪૯, ૩૨૩, ૩૨૫,૫૦૪ ના ગુનાના કામે પકડી અટક કરવામાં આવેલ છે. તે મુદ્દો પણ સાબીત થાય છે.
આમ ખાતાકીય તપાસ દરમ્યાન માં ઉપરોકત મુદ્દાઓ ઉપરથી ફલીત થાય છે કે કસુરદાર પોતે ખેડા-નડીયાદ પોલીસ દળમાં એક શિસ્તબંધ્ધ જવાન તરીકે ફરજ બજાવવા બંધાયેલ હોવા છતાં તેમણે એક પોલીસ અધિકારીશ્રી ને ન શોભે તેવું વર્તન કરી ફરીયાદી તથા સાહેદોની સાથે તકરાર કરી મારામારી કરી માર મારી ઇજાઓ પહોચાડી ગાળો આપી ગેરકાયદેસર મંડળીમાં સામેલ થઇ ગંભીર પ્રકારની નિષ્કાળજી અને બેદરકારી દાખવી એક પોલીસ અધિકારીને ન શોભે તેવુ વર્તન કરેલ હોવાનું ચાલુ કામે થયેલ સાહેદોના નિવેદનો અને રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓથી પુરવાર થતુ હોઇ પ્રિ.ઓશ્રી એ કસુરદારને ફરમાવેલ તહોમતનામું સાબિત માનેલ છે. જે પ્રિ.ઓશ્રી ના સમીક્ષા અહેવાલ સાથે અમો સહમંત થઇ વંચાણ-૧ની યાદીથી ફરમાવેલ તહોમતનામું સાબિત રહેતું હોઇ વંચાણ-૪ માં દર્શાવેલ નંબર તારીખથી તેમનો એક ઇજાફો બે વર્ષ માટે ભવિષ્યાના ઇજાફાને અસર ના કરે તે રીતે કેમ ના અટકાવવો તે અંગેની શિક્ષા સુચવતી કા.દ.નો આપવામાં આવેલ સાથે ખા.તના કામની સમીક્ષાની નકલ આપવામાં આવેલ આ કા.દનો મજકુર એ.એસ.આઇને પો.સ.ઇશ્રી નડીયાદ પશ્ચિમ પો.સ્ટેનાઓ મારફતે તા.૦૭/૦૪/૦૯ ના રોજ બજવણી કરવામાં આવેલ છે. મજકુર એ.એસ.આઇ. એ તેમનો લેખિત બચાવ જવાબ વંચાણ-૫માં દર્શાવેલ નંબર તારીખથી અમોને મોકલી આપેલ છે. જે અમોએ કાળજીપૂર્વક વંચાણે લીધેલ છે.
મજકુર એ.એસ.આઇ એ તેમના લેખિત બચાવ જવાબમાં જણાવેલ છે કે પ્રિ.ઓ.શ્રીએ એક તરફી સમીક્ષા લખેલ છે. પોતાના ભાઇ તા.૨૫/૦૫/૦૭ ના રોજ રાત્રીના કલાક.૧૦/૩૦ વાગ્યે ફરીયાદ કરવા જતાં ફરીયાદ ન લેતાં અરજી આપો તેમ કહી અરજી સ્વીકારેલ તા.૨૫/૦૫/૦૭ ના રોજ પી.એસ.ઓ.એ પો.સ.ઇને જાણ કરી કે ન તો પો.સ.ઇએ આ બાબતે કોઇ પગલાં લીધાં આ ગુનામાં બીજે દિવસે પોલીસની હાજરીમાં પોતાને માર ખાવો પડેલ છે. દવાખાને સારવાર માટે પોલીસ તરફથી કોઇ જ કાર્યવાહી ન કરી જે તે વખતે અટકાયતી પગલાં લીધા નથી. પોતાની તા.૧૯/૦૬/૦૭વાળી અરજીઓનું શું નિકાલ કરેલ તેનો કોઇ જ પ્રત્યુતર મળેલ નથી. એક સરકારી નોકર તરીકે પબ્લીકના માણસોને ઘરમાં આવીને મારી જાય તો સરકારી નોકર તરીકે પોતાને ચુપચાપ બેસી રહેવું. તેવી જોગવાઇઓ છે. ખરેખર પોતે હક્કરજા ઉપર હતા. પોતાના માતૃશ્રી બિમાર હોઇ પથારીવશ હોઇ વતનમાં ખબર કાઢવા ગયેલા તે વખતે સામાવાળાઓએ પોતાની સાથે ઝધડો કરેલ વિગેરે જણાવી ચાલુ ખા.ત તપાસ દરમ્યાન થયેલ સાહેદોના નિવેદનોની ચર્ચા કરેલ છે.વધુમાં જણાવેલ છે કે પોતાનો કૌટુંબિક ઝઘડો હતો. તેને નોકરી સાથે કશો સબંધ નથી અને તે ગેર વર્તણુક ન કહેવાય પોતાને આપવમાં આવેલ એક ઇજાફો બે વર્ષ માટે અટકાવવા આવેલ કારણદર્શક નોટિસ જવાબ વંચાણે લઇ રદ કરવા ન્યાયી નિર્ણય લેવા અને અખારી નિર્ણય લેતાં પહેલાં રૂબરૂમાં સાંભળવા વિનંતી કરેલ છે.
મજકુર એ.એસ.આઇ.ની વિનંતી અનુસાર મજકુર ને તા.૨૮/૦૫/૦૯ના રોજ રૂબરૂમાં સાંભળવામાં આવેલ છે. મજકુરે રૂબરૂની રજુઆતમાં જણાવેલ છે કે પોતે નિવૃતિના આરે આવી ઉભા છીએ. બેત્રણ માસ પછી વય નિવૃત થવાના છીએ. આર્થિક પરિસ્થિતિ સારી નથી.કુંટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી છે. જેથી સુચવેલ શિક્ષા નહિ કરવા વિનંતી કરેલ છે. જે તેમની રૂબરૂની રજુઆતને ધ્યાને લેતાં મજકુર એ.એસ.આઇ. તા.૩૧/૦૮/૦૯નાં રોજ વયનિવૃત થનાર હોઇ કા.દ.નોમાં સુચેવલ શિક્ષા કરવી ન્યાના હિતમાં ઉચિત જણાતી નથી. તેમજ મજકુર વિરૂધ્ધ દાખલ થયેલ ઠાસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૦/૦૭ ઇ.પી.કો.કલમ-૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૨૫ મુજબનો ગુનાનો કોઇ કેસનો ચુકાદો આવેલનથી. પરંતુ વંચાણ-૬માં જણાવેલ સરકારશ્રીની સુચનાઓ અનુસાર નિકાલ કરવાનો રહે છે. જેથી આમુખ-૬માં જણાવેલ પરિપત્રની જોગવાઇ મુજબ ફોજદારી કેસ કોર્ટમાં પેન્ડીંગ હોય અને કેસના નિકાલ માટે સમય લાગે તેમ હોય તો એક વર્ષ ઉપરના પડતર ખા.તના
કેસો કે જેમાં જાહેર રાજય સેવક તરીકે ગેર વર્તણુક માટે આરોપનામું આપવામાં આવેલ હોય તેવા કેસોને અસાધારણ વિલંબીત ગણી આખરી હુકમ કરવાની જોગવાઇ થયેલ છે. કસુરદાર વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ફોજદારી ગુનો પડતર છે. જેનો ચુકાદો આવ્યા બાદ જરૂર પડયે પુનઃસમીક્ષા થઇ શકશે. જેથી કસુરદારને આમુખ-૧/૪ થી ફરમાવેલ તહોમતનામું/કા.દ.નોટિસ અંગે તેમનો લેખિત બચાવ જવાબને તેમજ રૂબરૂની રજુઆત અને ખા.તના સમીક્ષા અહેવાલને ધ્યાને લેતાં અને મુલ્યાંકન કરતાં મજકુર એ.એસ.આઇ.ને સુચવેલ શિક્ષા કરવી ન્યાયના હિતમાં ઉચિત ન હોય સુચવેલ શિક્ષામાં ધટાડો કરવાના નિર્ણય ઉપર આવી નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવેલ છે.
આખરીહુકમઃ-
હુંહિમાંશુ શુકલપોલીસઅધિક્ષકખેડા-નડીયાદમુ.પો.શિક્ષાઅનેઅપીલના૧૯૫૬નાનિયમોનાનિયમ-૩માંમનેમળેલસત્તાનીરૂએ, અનાર્મ એ.એસ.આઇ. પ્રવિણચંન્દ્ર ભવાનીશંકર બ.નં.૧૩૪૪ નોકરી હાલ નડીયાદ પશ્ચિમ પો.સ્ટેનાઓને વંચાણ-૧-૪ થી ફરમાવેલ તહોમતનામું કા.દ.નોમાં સુચવેલ શિક્ષામાં ધટાડો કરી તેઓને રૂ.૧૦૦૦/-(અંકે રૂપિયા એક હજાર પુરા) રોકડ રકમના દંડની શિક્ષા કરવામાં આવેલ છે.
તેઓ ઇચ્છે તો આ હુકમ મળ્યા તારીખ થી દિન-૬૦ માં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓને અપીલ કરી શકશે.
૪. ઈજાફા/ બઢતી વિભાગ
(૫૨) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૩૨૭૨/૦૯ તા.૧૨/૬/૦૯
અ.હેકો ગોવિંદભાઇ હરજીભાઇ બ.નં.૧૪૧૧ ખેડા હેઙકવાનાઓ જયારે ખેડા ટાઉન પો.સ્ટેના રઢુ ઓ.પી.માં ફરજ બજાવતા હતા ત્યારે ઓ.એન.જી.સી.ના વારસંગ ગામે આવેલ વેલ નં.૩૨ પરથી કાચુ કાળુ ક્રુડ ઓઇલ ૨૦૫૦ લીટર કિંમત રૂ.૩૦,૦૦૦/- ની ચોરી થતાં ખેડાના પો.સ્ટે ફ.ગુ.ર.નં.૨૯૦/૦૮ ઇ.પી.કો.કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૬/૧૨/૦૮ દાખલ થયેલ તેઓએ ઓ.એન.જી.સી.ના વેલ રોજે રોજ ચેક નહી કરી ગુન્હો રજીસ્ટર થયા બાદ આરોપીની તપાસ નહિ કરી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાથી વંચાણ-૧ના હુકમથી હુકમ મળ્યા તા.૨૦/૧૨/૦૮ થી ફરજ મોકુફ હેઠળ મુકવામાં આવેલ અને વંચાણ-રના હુકમથી હુકમ મળ્યા તા.૦૮/૦૧/૦૯થી પુનઃફરજ લેવામાં આવેલ હતા.
ર/- મજકુર અ.હેકોને તા.૨૪/૦૩/૦૯ના યાદી ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૭૦૯૨/૦૯ અન્વયે તહોમતનામું ઇસ્યુ કરેલ જેનો લેખિત બચાવ જવાબ મજકુરે તા.૧૫/૦૪/૦૯થી રજુ કરેલ જે વંચાણે લઇ વંચાણ ક્રમના હુકમથી તા.૨૪/૦૩/૦૯ થી ફરમાવેલ તહોમતનામું રદ કરી તા.૨૦/૧૨/૦૮ થી તા.૦૭/૦૧/૦૯ સુધીનો ફરજ મોકુફી તરીકે ગણાવાનો હુકમ કરેલ હોઇ તેઓને મળવાપાત્ર ઇજાફા નીચે મુજબ મંજુર કરવામાં આવે છે.
અ.હેકો પગાર ધોરણ ૩૨૦૦-૮૫-૪૯૦૦
મેળવેલ પગાર/તારીખ મળવાપાત્ર પગાર/તારીખ રીમાકર્સ
૪૪૭૫/- તા.૦૧/૦૧/૦૮ ૪૫૬૦/- તા.૦૧/૦૧/૦૯ વંચાણ-૩ ના હુકમથી
તા.૨૦/૧૨/૦૮થી તા.૦૭/૦૧/૦૯
સુધીનો ફ.મોનો સમય ફરજ
તરીકે ગણેલ હોવાથી
૫. ઈનામ
(૩૯) ------------- નીલ -------------
(૬)રાજીનામુ/નિમણુક/નિવૃતિવિભાગ
(૬૨) ક્રમાંકઃએસબી/મકમ-૧/એસઓજી/તાલીમ/૧૬૬૩૭/૦૯ તા.૧૬/૬/૦૯
‘‘પ્રેકટિકલ ઓન ધ જોબ’’ ની તાલીમ માટે ખેડા-નડીયાદ જીલ્લામાં એસ.ઓ.જીમાં ફરજ બજાવતા અ.પો.કો રાજેન્દ્રકુમાર લલુભાઇ બ.નં.૧૨૧૪ નાઓની પસંદગી કરી તા.૧૬/૬/૦૯ થી એક માસ માટે મોકલી આપવામાં આવેલ છે.
સહી/
(કે.એચ.ઉડવીયા)
કચેરીઅધિક્ષક
પોલીસઅધિક્ષકનીકચેરી
ખેડા-નડીયાદ
પ્રતિ,
જિલ્લાનાતમામપોલીસઅમલદારોત૨ફ/તમામ સી.પી.આઇ.
રીપોસઈખેડાહેકવા./તમામશાખા
નકલ૨વાનાઃ-મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ
ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ
હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી.
પોલીસ અધિક્ષકનીકચેરીખેડા-નડીયાદ
જિલ્લાપોલીસગેઝેટનં.૨૫/૨૦૦૯
તા.૧૮/૦૬/૦૯થી૨૪/૦૬/૦૯સુધી
૨જાવિભાગ
(૪૬) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/૧૩૮૭૩/૦૯ તા.૧૮/૬/૦૯
વસો પો.સ્ટે ખાતે ફરજ બજાવતાં અનાર્મ હેઙકો નટુભાઇ બુધાભાઇ બ.ન.૧૨૨૨ નાઓ તા.૩૦/૪/૦૯ ના રોજ પોલીસ દળમાંથી સ્વૈચ્છીક નિવૃત થતાં ઉપરોકત વંચાણમાં લીધેલ ઠરાવ અન્વયે તેઓની લ્હેણી નીકળી દિન-૩૦૦ ની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરીત કરવાની મંજુરી આપવામાં આવેલ છે.
ર/- મજકુર કર્મચારીનો તા.૩૦/૪/૦૯ ના રોજ મુળ પગાર રૂ.૪૫૬૦/- છે.
૩/- સદરહું હુકમની નોંધ કર્મચારીના સેવાપોથીમાં રજાના બેલેન્સમાં રજા ઉધાર કરી બેલેન્સ શુન્ય
કરવામાં આવેલ છે.
(૪૭) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હાજર/૧૪૦૮૩/૦૯ તા.૧૮/૬/૦૯
ખેડા હેડકવાટર્સ ખાતે ફરજ બજાવતાં અ.પો.હે.કોન્સ જોધાભાઇ મેપાભાઇ બ.નં.૯૬૪નાઓ તા.૧/પ/૦૯ થી તા.૧૭/૬/૦૯ દિન-૪૪ પોતાની મનસ્વીરીતે ગેરહાજર રહી, અત્રેની કચેરીએ મેડીકલ સર્ટી સાથે ફરજ પર હાજર થવા આવતાં મજકુર અ.પો.હે.કોન્સ નાઓને તા.૧૮/૬/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવેલ છે.
(૪૮) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હાજર/૧૪૦૮૪/૦૯ તા.૧૮/૬/૦૯
કઠલાલ પો.સ્ટે. ખાતે ફરજ બજાવતાં લોકરક્ષક પો.કો. કનુભા ઝીલુભા બ.નં.૦૬૮ નાઓ તા.૫/૫/૦૯ થી તા.૧૭/૬/૦૯ દિન-૪૪ શીકમાં રહી, અત્રેની કચેરીએ મેડીકલ સર્ટી સાથે ફરજ પર હાજર થવા આવતાં મજકુર લોકરક્ષક પો.કો નાઓને તા.૧૮/૬/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવેલ છે.
૨. બદલી વિભાગ
(૪૪) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી-૧/૧૩૮૭૪/૦૯ તા.૧૮/૬/૦૯
ખેડા હેડકવાર્ટર ખાતે ફરજ બજાવતાં આ.પો.કો. ગૌત્તમસિંહજી ભમરસિંહજી બ.ન.૬૦ નાઓની જીલ્લા ટ્રાફિક ખાતે પ્રતિનિયુકતિ ઉપર મુકવામાં આવેલ છે.
(૪૫) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી-૧/આજીબ/વ.૧૦૨૦/૧૪૪૯૬/૦૯ તા.૨૨/૬/૦૯
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદની કચેરીનાં ઉપરોકત તા.૦૬/૦૬/૦૯ નાં હુકમ આધારે અ.પો.કો ધર્મેન્દ્રસિંહ હરિશચંદ્રીસીંહ રાઓલ બ.નં.૧૧૨૪ની વિનંતી અનુસાર સરકારશ્રીનાં ગૃહ વિભાગનાં તા.૨૧/૦૯/૮૧ નાં પરીપત્ર ક્રમાંકઃબદલ/૨૪૮૧ /એમ.એલ.એ/૫૬-સ ની શરતોની આધિન સીનીયોરીટી જતી કરવાની શરતે પદરખર્ચે અત્રેનાં જીલ્લામાંથી અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવે છે. જેથી તેઓને બદલીવાળા સ્થળે હાજર થવા છુટા કરી અત્રે જાણ કરવી.
ઉપરોકત બદલી બાબતે અ.પો.કોએ બદલી રદ કરવા સંબંધે ની કે હાલમાં બદલી મુલત્વી રાખવા સંદર્ભે ની રજુઆત/અરજી અત્રેની કચેરીએ મોકલવાની રહેશે નહી.
મજકુર અ.પો.કો અમદાવાદ શહેર ખાતે હાજર થયા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કોઇપણ કારણસર પરતબદલી કરાવવાની રજુઆત કરી શકશે નહી. જે મુજબ તેઓએ લેખિત બાંહેધરી પણ આપેલ છે.
(૪૬) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી-૧/આજીબ/વ.૧૦૨૦/૧૪૦૬૭/૦૯ તા.૧૮/૬/૦૯.
આમુખ-૧ ના હુકમ અન્વયે ખેડા જીલ્લામાં ફરજ બજાવતાં અ.હેકો. જેઠાભાઇ જગાભાઇ ચૌહાણ બ.નં.૧૨૫૧નાઓની બદલી ખેડા જીલ્લેથી પોરબંદર જીલ્લા ખાતે જાહેર હિતમાં કરવામાં આવેલ છે.
ર// અ.હેકો. જેઠાભાઇ જગાભાઇ ચૌહાણ બ.નં.૧૨૫૧નાઓને બદલીવાળી જગ્યાએ જવા સારૂ આજ રોજ તા.૧૮/૦૬/૨૦૦૯ નાં કચેરી સમય બાદથી છુટા કરવામાં આવે છે.
૩// પો.સ.ઇ ખેડા ટાઉનનાઓએ તેઓને બદલી પર છુટા કરી છુટા કર્યા તારીખ, સમયની તુરત અત્રે જાણ કરવી.
(૪૭) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી-૧/આજીબ/વ.૧૦૨૦/૧૪૦૬૩/૦૯ તા.૨૪/૬/૦૯.
અત્રેની કચેરીના હુકમ ક્રમાકઃમકમ/એસબી-૧/બદલ/૧૨૭૯૯/૦૯ તા.૮/૬/૦૯ ના હુકમ અન્વયે રી.પો.સ.ઇ ખેડા હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં આપોકો વિનુભાઇ લાલાભાઇ બ.ન.૫૭૫નાઓની પદર ખર્ચે ઠાસરા પો.સ્ટે બદલી કરવામાં આવેલ.
મજકુર પો.કો ની રજુઆત ધ્યાને લઇ તેઓની બદલી હાલ પુરતી બંધ રાખી ખેડા હેઙકવા.ખાતે એક વર્ષ ચાલુ રાખવામાં આવેલ છે.
૩.શિક્ષાવિભાગ
(૬૭) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૪૭૫૧/૦૯ તા.૨૩/૬/૦૯
તમોઆર્મ હેકો. ઇનાયતખાન જમીયતખાન બ.નં.૪૨૫ નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓએ ફરજ પ્રત્યે ગંભરી પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોય તમારી વિરૂધ્ધ નીચેની વિગતે ખાતારાહે પગલાં ભરવાનું નક્કી કરવામાં આવેલ તે એવી રીતે કે,
તમો નડીયાદ ટાઉન પો.સ્ટેમાં ફરજ બજાવતા હતા ત્યારે તમારી નોકરી તા.૦૬/૦૩/૦૯ના રોજ કેદી પાર્ટીમાં ઇન્ચાર્જ એ.એસ.આઇ. બાબરભાઇ વાઘજીભાઇ બ.નં.૨૬૭ તથા અન્ય પોલીસ કર્મચારીઓ સાથે હતી. નોકરી બોર્ડ ઉપર તમારી નોકરી લખાયેલ હતી તેમ છતાં પોતાની નોકરી લખેલ ન હતી તેવું લેખિત નિવેદન તા.૧૩/૦૩/૦૯ ના રોજ આપેલ છે. તમો કેદીપાર્ટી જેવી મહત્વની ફરજમાં જાણી બુઝીને મનસ્વીપણે ગેર હાજર રહી ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ છે.
વિશેષ સમીક્ષાઃ
આર્મ હેકો. ઇનાયતખાન જમીયતખાન બ.નં.૪૨૫ નોકરી નડીયાદ ટાઉન પો.સ્ટેનાઓની તા.૦૬/૦૩/૦૯ના રોજ કેદી પાર્ટીમાં ઇન્ચાર્જ એ.એસ.આઇ. બાબરભાઇ વાઘજીભાઇ તથા અન્ય પો.કર્મચારીઓ સાથે હતી. નોકરી બોર્ડ ઉપર તેમની નોકરી લખાયેલ હતી. તેમ છતાં પોતાની નોકરી લખેલ ન હતી. તેવું લેખિત નિવેદન તા.૧૩/૦૩/૦૯ના રોજ આવેલ છે. તમો કેદી પાર્ટી જેવી મહત્વની ફરજમાં જાણી બુઝીને મનસ્વીપણે ગેર હાજર રહેવા અંગે આ કચેરી તા.૧૬/૦૩/૦૯ ના હુકમ નં.તપસ/૩૧૦/એસબી/૬૩૧૭/૦૯ અન્વયે હુકમ મળ્યા તા.૧૬/૦૩/૦૯ થી ફરજમોકુફી હેઠળ મુકવામાં આવેલ હતા. અનેઆ કચેરીના હુકમ ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૨૮૭૨/૦૯ તા.૮/૬/૦૯ ના હુકમથી ફરજમાં પુનઃનિયુકત કરવામાં આવેલ અને ઉપરોકત કસુર સબબ આમુખ-૧ ની યાદીથી તહોમતનામું ઇસ્યુ કરવામાં આવેલ આ તહોમતનામું તથા દસ્તાવેજી પુરાવાની નકલો મજકુર આ.હેકોને રી.પો.સ.ઇ. ખેડા હેઙકવાનાઓ મારફતે તા.૧૪/૦૫/૦૯ ના રોજ બજવણી કરવામાં આવેલ છે. મજકુર આ.હેકોએ તેમનો લેખિત બચાવનો જવાબ આમુખ-૨ માં જણાવેલ નંબ્ર તારીખથી અમોને મોકલી આપેલ છે. જે અમોએ વંચાણે લીધેલ છે.
મજકુર આર્મ હેકોએ તેમના લેખિત બચાવ જવાબમાં જણાવેલ છે કે તા.૦૫/૦૩/૦૯ના રોજ કલાક.૦૮/૦૦ થી તા.૦૬/૦૩/૦૯ કલાક.૦૮/૦૦ વાગ્યા સુધી કોલેજ ગાર્ડ ખાતે ગાર્ડ કમાન્ડર તરીકેની પોતાની ફરજ હતી. તા.૦૬/૦૩/૦૯ના સવારે કલાક.૦૮/૦૦ વાગ્યે આ.હેકો માવસીંગ ઉદેસીંગ કોલેજ ગાર્ડ ઉપર રીલીવર તરીકે આવેલા અને પોતાને નોકરી રીલીવ કરવામાં આવેલ તા.૦૫/૦૩/૦૯ ની રાતના કલાક.૨૦/૦૦ ના રોલકોલમાં પોતાની નોકરી બીજા દિવસની લખેલ ન હતી. જેથી પોતાને કોલેજ ગાર્ડમાં ડબલ રાખવામાં આવેલ તેમ પોતે સમજેલા તા.૦૬/૦૩/૦૯ ની કેદીપાર્ટીની નોકરીની યાદીમાં પોતાનું નામ ન હતું. આ હકિકત પોતે તા.૧૩/૦૩/૦૯ ના પ્રાથમિક તપાસ કરનાર અધિ.સા.રૂબરૂમાં લખાવેલ છે. પ્રાથમિક તપાસ કરનાર અધિ.સા. તે જ દિવસે નડીયાદ ટાઉન પો.સ્ટેમાં નોકરી વહેંચણીનું કામ કરતા અ.હેકો. ગમનસિંહ બેચરભાઇનાઓનું પણ નિવેદન લીધેલ છે. પોતાનું કેદીપાર્ટીની નોકરી વહેંચણીમાં નામ પાછળથી લખી દીધેલું પોતે લખાવેલ છે. પરંતુ તપાસ કરનાર અધિ.સા. એ તેઓનું નિવેદન લેતી વખતે કાંઇ જ પુછપરછ કરેલ નથી. નોકરી વહેંચણીની યાદી તા.૦૬/૦૩/૦૯ ના રોજ સવારે પણ પોતે જોયેલી ત્યારે પણ પોતાનું નામ ન હતું. જેથી પોતાની નોકરી કેદીપાર્ટીમાં હોવાનું પોતાને જાણવા મળેલ ન હતું. પોતે તા.૦૫/૦૩/૦૯ના સવાર કલાક.૦૮/૦૦ થી તા.૦૬/૦૩/૦૯ કલાક.૦૮/૦૦ સુધીની કોલેજ ગાર્ડની ફરજ પુર કરી પોતાની નોકરી બીજી જગ્યાએ લખેલ ન હોવાથી પોતાના રહેઠાણે ગયેલા પોતે મનસ્વી રીતે ગયેલા ન હતા કે પોતે ગેર હાજર પણ ન હતા. હકિકતમાં નોકરી વહેંચણી પત્રકમાં પોતાની નોકરી લખવામાં આવેલ ન હતી. તા.૦૬/૦૩/૦૯ ના રોજ કેદી પાર્ટીની જે નોકરી લખેલ છે તે પાછળથી લખવામાં આવેલ છે. પ્રથમથી કેદીપાર્ટીમાં નોકરી લખાયેલ હોત તો કેદીપાર્ટીના ઇન્ચાર્જ મારી પોતાની ગેર હાજરીનો રીપોર્ટ પી.એસ.ઓને આપેલ હોત પરંતું તમે બનેલ નથી.
કોલેજ ગાર્ડ ઉપરના પોતાના રીલીવર અ.હેકો માવસીંગ ઉદેસીંગનાઓ તા.૦૫/૦૩/૦૯ ના રોજ સુરત કેદીપાર્ટીમાં ગયેલા જે તા.૦૫/૦૩/૦૯ અને તા.૦૬/૦૩/૦૯ ના રાત્રે એટલે કે તા.૦૬/૦૩/૦૯ ના વહેલી સવારે કલાક.૦૮/૦૦ પહેલાં સુરતથી પરત આવેલ જેથી તેઓની નોકરી પણ તા.૦૫/૦૩/૦૯ના રોજ સાંજે આઠ વાગ્યે લખેલી ન હતી. જો તા.તા.૦૫/૦૩/૦૯ની સાંજ હેકો માવસીંગ ની નોકરી કોલેજ ગાર્ડ ઉપર લખેલ ન હોય તો કોલેજ ગાર્ડ ઉપરથી પોતાને ઉઠાવી પોતાની નોકરી કેદીપાર્ટીમાં તા.૦૫/૦૩/૦૯ ના રોજ સાંજે કેવી રીતે લખી હોઇ આમ તા.૦૫/૦૩/૦૯ ના રોજ કલાક.૨૦/૦૦ વાગ્યા સુધી પોતાના રીલીવર માવસીંગ સુરત કેદીપાર્ટીમાંથી પરત આવેલા ન હોઇ તેઓને કોલેજ ગાર્ડ ઉપર રીલીવર તરીકે ફાળવેલી નોકરીમાં દર્શાવેલ ન હતા. પોતાની નોકરી આગલા દિવસે લખવામાં આવેલ ન હતી. તા.૦૬/૦૩/૦૯ ના રોજ પોતે ચ્હા પાણી કરવા માટે કોલેજ ગાર્ડ ઉપરથી આવ્યો ત્યારે પણ નોકરી બોર્ડ જોયેલું અને તેમાં પોતાની નોકરી કેદીપાર્ટીના ઇન્ચાર્જ બાબરભાઇ સાથે લખવામાં આવેલ ન હતી. પોતાની નોકરી અગમ્ય કારણોસર પાછળથી લખી દેવામાં આવી છે.
પોતાની કેદીપાર્ટીની નોકરી યોગ્ય સમયે લખવામાં આવેલ ન હતી. અને તા.૦૬/૦૩/૦૯ના રોજ પોતે કોલેજ ગાર્ડ ઉપર ૧૨ કલાકની ફરજ પુરી કરેલી હતી. તેથી તે દિવસની પોતાની નોકરી પુરી થઇ ગયેલાનું સમજી પોતાના રહેઠાણે ગયેલ અને પોતે મનસ્વી પણે ગેર હાજર ન હતા. કેદીપાર્ટીની કોઇ ફરજ પોતે છોડી ન હતી. તા.૦૬/૦૩/૦૯ના રોજની જે પોતાની ગેર હાજરી દર્શાવી જે નોકરી ઉપરથી ગેર હાજર રહેવાનો કોઇ પોતાને ઇરાદો ન હતો. પોતાની ૨૭ વર્ષની લાંબી કારકીર્દીમાં પોતાની ફરજમાંથી એક પણ દિવસ ગેર હાજર રહેલ નથી. કે વગર રજાએ પોતાનું હેડ કવાર્ટર છોડી ગયા હોય તેવો બનાવ ર૭ વર્ષની નોકરીમાં બનેલ નથી. કોઇ નાની શિક્ષા પણ થયેલ નથી. પોતાની ફરજમાં ઇનામ મેળવ્યા હશે પણ કોઇ ઠપકાની પણ શિક્ષા પોતાને થયેલ નથી. પોતાની સર્વિસ શીટ બિલકુલ સ્વચ્છ છે. તા.૦૬/૦૩/૦૯ના આ બનાવમાં પણ પોતાની નોકરી અગાઉથી લખવામાં આવેલ જ ન હોવાથી પોતે નોકરીથી અજાણ હોવાથી ફરજ પર જઇ શકેલો નથી. તેમાં પોતાનો કોઇ જ બદ ઇરાદો ન હતો. અગાઉથી નોકરી લખેલ ન હોવાને કારણે પોતે કેદી પાર્ટીની નોકરીમાં જઇ શકયા નથી. ઇરાદાપૂર્વક ગેર હાજર રહયા નથી. એ વાત ધ્યાને લઇ યોગ્ય લાગે તેવી નાની શિક્ષા કરી ખાતાકિય તપાસ પડતી મુકવા વિનંતી કરેલ છે.
મજકુર હેકોનો લેખિત બચાવ જવાબને ધ્યાને લઇ તેઓને તા.૨૮/૦૫/૦૯ ના રોજ રૂબરૂમાં મૌખિક સાંભળવામાં આવેલ છે. તેમાં પણ તેઓએ ઉપર મુજબની રજુઆત કરેલ છે. જે રજુઆત અંગે તા.૦૬/૦૬/૦૯ ના રોજ નડીયાદ ટાઉન પો.સટેના મીસે.રા.હેકો તથા આહેકો માવસીંગ ઉદેસીંગ તથા કસુરદારને તા.૦૬/૦૬/૦૯ ના રોજ રૂબરૂમાં સાંભળવામાં આવેલ છે. જેમાં આહેકો માવસીંગનાઓએ જણાવેલ છે કે તા.૦૫/૦૩/૦૯ ના કલાક.૦૦/૦૦ વાગ્યે રાત્રીના કલાક.૧૨/૦૦ વાગ્યે સુરત કેદીપાર્ટીમાંથી પરત આવેલ અને તા.૦૬/૦૩/૦૯ ના સવાર કલાક.૦૬/૩૦ વાગ્યે પો.સ્ટે ગયેલ ત્યારે પરેડમાં હાજર કર્મચારીના બકલ નંબર લખવામાં આવતા હતા. ત્યારે પોતાને હાજરી માસ્તરે જણાવેલ કે ‘‘ તમારી નોકરી કોલેજ ગાર્ડ ઉપર છે’’ તેથી પરેડ પૂર્ણ કરી કોલેજ ગાર્ડ પર પહોંચી જવું તેથી પોતે કલાક.૦૮/૦૦ વાગ્યે કોલેજ ગાર્ડ ઉપર ગયેલા અને આહેકો. ઇનાયતખાન ને ગાર્ડ પરથી ઉતારેલ હેકો ઇનાયતખાનની ગાર્ડની ડયુટી પૂર્ણ થયા પછી કઇ નોકરી છે? કે કયાં જવાનું છે.? તેવી પોતાને પો.સ્ટેથી કોઇ જાણ થયેલ ન હોવાથી પોતે હેકો ઇનાયતખાનને ફકત ગાર્ડ ઉપરથી છોડાવેલ હતા. જયારે હેકો ગમનસિંહનાઓએ જણાવેલ છે કે હેકો ઇનાયતખાનને કેદીપાર્ટીની નોકરી હોવાની જાણ ના થઇ હોય તેવું પોતાનું માનવું છે. કારણ કે નોકરી ફાળવણી બાદ તમામ ફરજ ઉપર પોલીસ માણસોને રવાના કરવાનું કામ પો.સ્ટેઓનું હોય છે.
આમ સમગ્ર પ્રકરણના કાગળો તેમજ મજકુર હેકો નો લેખિત બચાવ જવાબ અને બચાવ જવાબામાં કરેલ રજુઆત મુજબ ચઢતી કોલેજ ગાર્ડ હેકો તેમજ મી.સી.રા.હેકોની રજુઆત જોતાં અને મુલ્યાંકન કરતાં મજકુર હેકોની તા.૦૫/૦૩/૦૯ ના રોજ કોલેજ ગાર્ડની નોકરી હોવાનું અને હેકો માવસીંગનાઓ કેદીપાર્ટીની ફરજ પૂર્ણ કરી રાત્રે કલાક.૧૨/૦૦ વાગ્યે પરત આવ્યા બાદ સવાર કલાક.૦૬/૩૦ વાગ્યે પો.સ્ટે જતાં હાજરી માસ્તરે કોલેજ ગાર્ડની નોકરી હોવાનું જણાવતાં મજકુર હેકોએ તા.૦૬/૦૩/૦૯ ના કલાક.૦૮/૦૦ વાગ્યે હેકો ઇનાયતખાનને છોડાવેલ છે. ત્યારે મજકુર હેકોએ રજુ કરેલ બચાવ જવાબ વ્યાજબી જણાય છે. જેથી તેઓ વિરૂધ્ધની ખાતાકિય તપાસ આગળ ચલાવવી ન્યાયોચિત ન હોય ફરમાવેલ તહોમતનામું પુરવાર થતું નથી તેવાં મંતવ્યો પર આવી નીચે મુજબનો હુકમ કરવામાં આવેલ છે.
આખરીહુકમઃ-
હુંહિમાંશુ શુકલપોલીસઅધિક્ષકખેડા-નડીયાદમુ.પો.શિક્ષાઅનેઅપીલના૧૯૫૬નાનિયમોનાનિયમ-૩માંમનેમળેલસત્તાનીરૂએ, આ.હેકો ઇનાયતખાન જમીયતખાન બ.નં.૪૨૫ નડીયાદ ટાઉનપો.સ્ટેનાઓને ફરમાવેલ તહોમતનામું રદ કરૂ છું.તેમજ તેમનો તા.૧૬/૦૩/૦૯ થી તા.૦૮/૦૬/૦૯ સુધીનો ફરજ મોકુફીનો સમય ફરજ તરીકેનો ગણવાનો હુકમ કરવામાં આવેલ છે.
૪. ઈજાફા/ બઢતી વિભાગ
(૫૩) ------------------- નીલ ------------------------
૫. ઈનામ
(૪૦) ------------- નીલ -------------
(૬)રાજીનામુ/નિમણુક/નિવૃતિવિભાગ
(૬૩) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૪૭૭૦/૦૯ તા.૨૪/૬/૦૯
અત્રેનાજીલ્લાનાવસો પો.સ્ટેમાં ફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. મોહનભાઇ મસુરભાઇ બ.નં.૮૮૮નાઓનેતા.૦૧/૦૬/૦૯ના રોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૦/૦૬/૦૯ના રોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૬૪) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૪૭૭૧/૦૯ તા.૨૪/૬/૦૯
અત્રેનાજીલ્લાનાનડીયાદ ટાઉન પો.સ્ટેમાં ફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. બાબરભાઇ સૈજીભાઇ બ.નં.૭૬૦ નાઓનેતા.૦૧/૦૬/૦૯ના રોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૦/૦૬/૦૯ના રોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૬૫) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૪૭૭૨/૦૯ તા.૨૪/૬/૦૯
અત્રેનાજીલ્લાનાખેડા હેડકવાર્ટર ( મ.સુ.સેલ) ખાતે ફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. ઉદેસીંહ ચતુરભાઇ બ.નં.૧૦૫૯ નાઓનેતા.૦૧/૦૬/૦૯ના રોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૦/૦૬/૦૯ના રોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૬૬) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૪૭૭૩/૦૯ તા.૨૪/૬/૦૯
અત્રેનાજીલ્લાનામહેમદાવાદ પો.સ્ટેમાં ફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. હઠીસિહ કાળુબાવા બ.ન.૧૦૮૮નાઓનેતા.૦૯/૦૬/૦૯ના રોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૦/૦૬/૦૯ના રોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૬૭) ક્રમાંકઃમકમ/એસબી-૩/વયનિવૃત/૧૪૭૭૪/૦૯ તા.૨૪/૬/૦૯
અત્રેનાજીલ્લાનાઠાસરા પો.સ્ટેમાં ફ૨જબજાવતાઅનાર્મએ.એસ.આઇ. સોમાભાઇ રણછોડભાઇ બ.નં.૧૬૩૧નાઓનેતા.૦૧/૦૬/૦૯ના રોજ૫૮,વર્ષનીવયપુરીથતીહોવાથીતેઓનેતા.૩૦/૦૬/૦૯ના રોજકચેરીસમયબાદથીખેડાજીલ્લાપોલીસદળમાંથીવયનિવૃતક૨વામાંઆવેલછે.
(૬૮) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/બજવણી/૧૪૨૬૫/૦૯ તા.૨૦/૬/૦૯
માજી ડ્રા.પો.કો ઐયુબખાન અહેમદખાન પઠાણ બ.નં.૫૮૫નાઓ વિરૂધ્ધ નડીયાદ એ.સી.બી. પો.સ્ટે ગુ.ર.નં.૦૬/૨૦૦૦ ના ગુનામાં પ્રી.ઓ ફાસ્ટ ટ્રેક કોર્ટ આણંદનાઓએ તા.૨૭/૦૨/૦૯ના જજમેન્ટ થી એક વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરતાં અત્રેની કચેરીનાં હુકમ નં.તપસ/૩૧૦/એસબી/૬૨૬૯/૦૯ તા.૧૬/૦૩/૦૯ ના હુકમથી તેઓને પોલીસ દળમાંથી બરતરફ કરવામાં આવેલ હતાં. આ હુકમની બજવણી તેઓને તા.૧૭/૦૩/૦૯ના રોજ થયેલ હતી.
ર// તેઓએ નામદાર કોર્ટના ઉકત ચુકાદા અન્વયે નામદાર ગુજરાત હાઇ કોર્ટમાં અપીલ અરજી કરતાં સ્પે.ક્રિમી.એપ્લી નં.૩૮૫/૦૯ તા.૧૪/૦૫/૦૯ થી નામદાર ગુજરાત હાઇ કોર્ટેએ ચુકાદો આપી સેશન્સ જજ સાહેબશ્રી આણંદ કોર્ટનાં ઉપરોકત ચુકાદામાંથી નિદોર્ષ છોડી મુકેલ છે. જેથી તેઓએ પોલીસદળમાં પુનઃસ્થાપિત કરવા તા.૨૯/૦૫/૦૯ થી ના.પો.મહાશ્રી અ.વિ.અમદાવાદનાઓને અપીલ અરજી કરતાં ના.પો.મહાશ્રી અ.વિ.અમદાવાદનાઓના સંદર્ભવાળા હુકમથી તેઓની અપીલ અરજી મંજુર કરી પોલીસ ખાતામાં પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લઇ આણંદ જીલ્લામાં નિમણુંક આપવાનો હુકમ કરતાં માજી ડ્રા.પો.કો ઐયુબખાન અહેમદખાન પઠાણ બ.નં.૫૮૫ હાલ રહે.ઢુણાદરા તા.ઠાસરાનાઓને ખેડા જીલ્લા પોલીસદળમાં પુનઃફરજ પર લઇ સીપીઆઇ કચેરી ડાકોર ખાતે હાજર કરી તેઓની બદલી આણંદ જીલ્લા ખાતે થયેલ હોય તેઓને બદલીવાળી જગ્યાએ જવા તાત્કાલિક છુટા કરવામાં આવેલ છે.
(૬૯) ક્રમાંકઃકમક/એસબી-૧/પરક્ષ/૧૪૭૬૦/૦૯ તા.૨૩/૬/૦૯
ખેડા –નડીયાદ જીલ્લામાં ફરજ બજાવતાં નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓને બેન્ક/અથવા અન્ય ખાતાની પરીક્ષામાં બેસવા માટે ફરજમાં બાધ ન આવે એ રીતે મંજુરી આપવામાં આવેલ છે.
અ.ન.
|
નામ / હોદ્દો / બ.ન.
|
પોલીસ સ્ટેશન
|
(૧)
|
લો.ર.પો.કો. મહેન્દ્રસિંહ દીવાનસંગ બ.ન.૦૫૯
|
ચકલાસી
|
(૨)
|
લો.ર.પો.કો. પરેશકુમાર ધરમસીભાઇ બ.ન.૧૨૧
|
ચકલાસી
|
સહી/
(કે.એચ.ઉડવીયા)
કચેરીઅધિક્ષક
પોલીસઅધિક્ષકનીકચેરી
ખેડા-નડીયાદ
પ્રતિ,
જિલ્લાનાતમામપોલીસઅમલદારોત૨ફ/તમામ સી.પી.આઇ.
રીપોસઈખેડાહેકવા./તમામશાખા
નકલ૨વાનાઃ-મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ
ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ
હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી.
|