પાસપોર્ટ અંગેનુ માર્ગદર્શન
જીલ્લાનુ પોલીસ અધિક્ષક કચેરીનુ પાસપોર્ટ રીસીવીંગ સેન્ટર આરપીઓ કચેરી અમદાવાદ ની સુચના થી તાઃ૧૫/૦૬/૧૨ ના રોજથી બંધ કરવામા આવેલ છે.
હવેથી જીલ્લાના પાસપોર્ટ અરજદારોએ પાસપોર્ટની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને એપોઇન્ટમેન્ટ મેળવીને તારીખ / સમય મુજબ પાસપોર્ટ સેવા કેન્દ્ર -૧ અથવા ર ખાતે અરજદારે પોતે જ નિયત કરેલ દસ્તાવેજો સાથે હાજર રહીને પાસપોર્ટ મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
પાસપોર્ટ કચેરીનુ વેબસાઇટનુ એડ્રેસઃ
http://www.passportindia.gov.in
Passport Seva Kendra-1.
Arya arcade, Graound & First floor,
Nr.Cross word,mithakali six road,
Navrangpura,Ahmedabad.380009.
Passport Seva Kendra-2.
Sheetal varsha-3,Ground Floor,
Opp.maruti show room,Nr.vijay char rasta
Navrangpura,Ahmedabad-380009
Toll free no:
1800-258-1800